મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

ટંકારાના નેકનામ ગામમાં સરકારી જમીનમાં દુકાનનું દબાણ કરનારા ત્રણ આરોપીના જામીન મંજુર


SHARE













ટંકારાના નેકનામ ગામમાં સરકારી જમીનમાં દુકાનનું દબાણ કરનારા ત્રણ આરોપીના જામીન મંજુર

ટંકારાના નેકનામ ગામમાં સરકારી જમીન ઉપર દુકાનો બનાવી લેવામાં આવી હતી જેથી મામલતદારે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરી હતી તેના આધારે ત્રણ આરોપીને પકડવામાં આવ્યા હતા અને તે આરોપીઓની જામીન અરજી કોર્ટમાં મૂકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારાના નેકનામ ગામમાં સરકારી જમીન ઉપર દબાણ કરીને દુકાન ખડકી દેનારા ત્રણ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ હતી જેથી તેની ધરપકડ કરવામાં આવી હતી અને આ ગુનામાં પકડાયેલા આરોપીઓની જમીન અરજી મોરબીના વકીલ જગદીશભાઈ ઓઝા, ફેનીલભાઈ ઓઝા તેમજ દેવીપ્રસાદ કે. જોષી મારફતે મૂકવામાં આવી હતી જેમાં આરોપીના વકીલે કરેલ દલીલોને ધ્યાને લઈને મોરબીની સેસન્સ કોર્ટે આરોપીના શરતી જામીન મંજુર કર્યા છે આ કેસમાં આરોપી તરફે મોરબીના સીનીયર વકીલ જગદીશભાઈ ઓઝા, ફેનિલભાઈ ઓઝા, દેવીપ્રસાદ કે. જોષી તથા સહેનાઝબેન સુમરા રોકાયા હતા






Latest News