મોરબીમાં કારખાનાઓ બંધ હોય પૈસાના ટેન્શનમાં ગુમ થયેલ યુવાન મળી આવ્યો મોરબી: દવા પી ગયેલી સગીરાનું સારવાર દરમિયાન મોત મોરબીના મયુરપુલ ઉપર કારની પાછળ કાર અથડાતાં ત્રિપલ અકસ્માત: કોઈ જાનહાનિ નહીં મોરબી મનપાની ચૂંટણીના ભાજપના સંકલ્પ પત્રમાં અનેક યોજનાઓનો સમાવેશ, વડીલોની સમિતિ બનાવીને કરાશે શહેરની કાયાપલટ: પ્રમુખ મોરબી તેમજ હળવદમાં આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે નિ:શુલ્ક કેમ્પ યોજતુ વિશ્વ હિન્દુ પરિષદ મોરબીની ઓમશાંતિ વિદ્યાલય ખાતે તાત્યા ટોપે, અનંત લક્ષ્મણ કન્હરે તથા ચાફેકર બંધુની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ મોરબીમાં કોટેચા પરિવાર અને લાયન્સ ક્લબ દ્વારા છેલ્લા ૪ વર્ષથી અન્નદાનનો સેવા યજ્ઞ મોરબી વોર્ડ નં. 9 ના ભાજપના ચારેય ઉમેદવારો સાથે હતા, છે અને રહેશે: જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટ
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે ભોજાણી પરિવારના કુળદેવીના મંદિરે નવચંડી યજ્ઞ યોજાશે


SHARE













મોરબીમાં કાલે ભોજાણી પરિવારના કુળદેવીના મંદિરે નવચંડી યજ્ઞ યોજાશે

મોરબી શહેરના નહેરૂ ગેટ ચોક પાસે ભોજાણી પરિવારના કુળદેવી ભવાની માતાજીનું મંદિર આવેલ છે ત્યાં દર વર્ષે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવતું હોય છે તેવી જ રીતે આગામી તા ૫ ના રોજ ભોજાણી પરિવારના કુળદેવીનો નવચંડી યજ્ઞ રાખવામાં આવ્યો છે જેમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં વસતા ભોજાણી પરિવારના લોકો સહકુટુંબ હાજર રહેશે તેવું આયોજકોએ જણાવ્યું છે

મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી માતાજીના નવચંડી યજ્ઞનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આગામી તા ૫/૪ ને બુધવારના રોજ કુળદેવી ભવાની માતાજીનું મંદિર મોરબી નહેરુ ગેઇટ ચોક પાસે આવેલ છે ત્યાં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સવારે ૮:૩૦ વાગ્યા હવન, બપોરે ૧૨:૩૦ વાગ્યે બીડું હોમશે અને ત્યારબાદ મહાપ્રસાદ યોજાશે જેનો સમગ્ર ભોજાણી પરિવારના લોકોએ સહકુટુંબ હાજર રહીને લાભ લેવા માટે થઈને આયોજકોએ જણાવ્યું છે અને આ નવચંડી યજ્ઞ અંગેની વધુ માહિતી માટે મોબાઈલ નંબર ૯૦૩૩૩ ૦૫૧૧૨ ઉપર સંપર્ક કરવા માટે આયોજકોએ જણાવ્યું છે






Latest News