મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબીના ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે નવરંગ માંડવો યોજાયો


SHARE















મોરબીના ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે નવરંગ માંડવો યોજાયો

મોરબીમાં નવલખી રોડ ઉપર આવેલ ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે નવરંગ માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે ભુવાના સામૈયા સહિતના કાર્યક્રમ યોજાયા હતા અને રાવળદેવ મિલનભાઈ અને કાથળભાઈ (મોટી જોગણીવાળા) એ ડાકના તાલે માતાજીના દુહા, ગરબા અને આખ્યાનની રમઝટ બોલાવી હતી જેમાં માતાજીના ભુવા જીણવભાઈ ગરીયા, દેવાભાઈ, ધીરુભાઈ, મનુભાઈ, બાલુભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીના ગુણગાન પર રમઝટ બોલાવી હતી. અને ૬ હજાર જેટલા લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. તેમજ ચૈત્રી નવરાત્રી નિમિતે ચૈત્રી નોમના દિવસે રમેશભાઈ ભદ્રા અને તેની ટીમે રાસ ગરબાના કાર્યક્રમમાં જમાવટ કરી હતી ત્યારે વિકાસ વિધાલયની ૧૦૦ થી વધુ બાળાઓ સહિતના બહેનોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી






Latest News