ટંકારા તાલુકામાં જંગલી ભૂંડે આંતરડા બહાર કાઢી નાખેલ બાળકની જીવ બચાવનાર ટીમનું કર્યુ સન્માન
SHARE
ટંકારા તાલુકામાં જંગલી ભૂંડે આંતરડા બહાર કાઢી નાખેલ બાળકની જીવ બચાવનાર ટીમનું કર્યુ સન્માન
ટંકારાના અમરાપર ટોળ ગામે આદિવાસી મજુરોના બાળક ઉપર જંગલી ભૂંડે હુમલો કર્યો હતો અને તેના આંતરડા બહાર કાઢી નાખ્યા હતા ત્યારે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ધાયલ બાળક હોસ્પિટલે લઈને જય રહ્યા હતા ત્યારે ડો. ઈટીએમ રૂબિયાબેન અને પાઈલોટ મુકેશભાઈએ ગંભીર બાબત ગણીને તેની સારવાર ચાલુ રાખી હતી અને તાકીદે રાજકોટ સિવિલ ખાતે લઈ ગયા હતા અને સફળ ઓપરેશન થઈ જતાં બાળકનો જીવ બચી ગયો છે ત્યારે ઈટીએમ દિવસ અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી રત્નાકર હસ્તે સન્માન તેની ઉમદા કામગીરીને બિરદાવી હતી ત્યારે રાજકોટ ધારાસભ્ય રમેશભાઈ ટિલાળાએ ઈમર્જન્સી સેવા કેટલી કારગત નીવડે છે એ વાત સૌ વચ્ચે વાગોળ હતી અને આ તકે ૧૦૮ ટિમના ઉચ્ચ અધિકારીઓ કર્મચારીઓ અને અન્ય ડોક્ટર અને પાઈલોટ પણ હાજર રહ્યા હતા









