વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરૂપતિ સોસાયટીમાં આધેડે જીવન ટુંકાવ્યુ, સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં મહિલાએ જીવન ટુંકાવ્યુ
Breaking news
Morbi Today

મોરબીની અરૂણોદયનગર સોસાયટીમાં ભાગવત સપ્તાહ યોજાશે


SHARE













મોરબીની અરૂણોદયનગર સોસાયટીમાં ભાગવત સપ્તાહ યોજાશે

મોરબી શહેરના સામાકાંઠે અરૂણોદયનગર સોસાયટીમાં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. ૭ થી ૧૩ એપ્રિલ સુધી આ શ્રીમદ ભાગવત સપ્તાહ ચાલુ રહેશે ત્યારે લોકોને ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો લાભ લેવા માટે આયોજનએ જાહેર નિમંત્રણ આપ્યું છે

મોરબીના અરૂણોદયનગર સોસાયટીના ગરબી ચોકમાં તા. ૭ થી ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વ્યાસપીઠ ઉપરથી જમનબાપુ નિમ્બાર્ક તેની આગવી શૈલીમાં લોકોને કથાનું રસપાન કરાવશે આ કથા દરરોજ બપોરે ૩ થી ૬:૩૦ સુધી ચાલુ રહેશે અને કથા દરમ્યાના કપિલ ભગવાન પ્રાગટ્ય, વામન પ્રાગટ્ય, રામ પ્રાગટ્ય અને કૃષ્ણ પ્રાગટ્ય, રુક્ષ્મણી વિવાહ અને સુદામા ચરિત્ર સહિતના ધાર્મિક ઉત્સવને ધામધુમથી ઉજવવામાં આવશે તા. ૧૩ એપ્રિલના રોજ કથાની પુર્ણાહુતી થશે તો અરૂણોદયનગર સોસાયટી સહિતના મોરબીના લોકોને આ કથાનો લાભ લેવા માટે જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે






Latest News