હળવદના સાપકડામાં વૃદ્ધની જમીન પચાવી પાડનારા ચાર શખ્સોની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
મોરબીના ત્રાજપરમાં સંસ્કાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું
SHARE
મોરબીના ત્રાજપરમાં સંસ્કાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંચાલિત ડો. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી જિલ્લા દ્વારા ત્રાજપર વિસ્તારમાં નાના બાળકોમાં સંસ્કાર અને સંસ્કૃતિનું સિંચન થાય તે માટે તા.૪ ના રોજ સંસ્કાર કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે અને શ્રીમતી કિરણબેન જોષી આ સંસ્કાર કેન્દ્રનું સંચાલન કરશે તેમજ નેહાબેન ચાવડાએ આ કેન્દ્ર શરૂ કરવા ખૂબ જહેમત ઉઠાવી હતી અને સંસ્કાર કેન્દ્રના પ્રારંભે રણછોડભાઈ કુંડારિયા અને પ્રાણજીવનભાઈ વિડજા હાજર રહ્યા હતા