વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ત્રાજપરમાં સંસ્કાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું


SHARE







મોરબીના ત્રાજપરમાં સંસ્કાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંચાલિત ડો. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી જિલ્લા દ્વારા ત્રાજપર વિસ્તારમાં નાના બાળકોમાં સંસ્કાર અને સંસ્કૃતિનું સિંચન થાય તે માટે તા.૪ ના રોજ સંસ્કાર કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે અને શ્રીમતી કિરણબેન જોષી આ સંસ્કાર કેન્દ્રનું સંચાલન કરશે તેમજ નેહાબેન ચાવડાએ આ કેન્દ્ર શરૂ કરવા ખૂબ જહેમત ઉઠાવી હતી અને સંસ્કાર કેન્દ્રના પ્રારંભે રણછોડભાઈ કુંડારિયા અને પ્રાણજીવનભાઈ વિડજા હાજર રહ્યા હતા






Latest News