માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીના ત્રાજપરમાં સંસ્કાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું


SHARE













મોરબીના ત્રાજપરમાં સંસ્કાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંચાલિત ડો. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી જિલ્લા દ્વારા ત્રાજપર વિસ્તારમાં નાના બાળકોમાં સંસ્કાર અને સંસ્કૃતિનું સિંચન થાય તે માટે તા.૪ ના રોજ સંસ્કાર કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે અને શ્રીમતી કિરણબેન જોષી આ સંસ્કાર કેન્દ્રનું સંચાલન કરશે તેમજ નેહાબેન ચાવડાએ આ કેન્દ્ર શરૂ કરવા ખૂબ જહેમત ઉઠાવી હતી અને સંસ્કાર કેન્દ્રના પ્રારંભે રણછોડભાઈ કુંડારિયા અને પ્રાણજીવનભાઈ વિડજા હાજર રહ્યા હતા






Latest News