મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનો પ્રાગટ્ય મહોત્સવ યોજાશે


SHARE







મોરબીમાં મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનો પ્રાગટ્ય મહોત્સવ યોજાશે

ભારત અને વિશ્વના કરોડો વૈષ્ણવ હોશભેર પુષ્ટિમાર્ગના પ્રવર્તક જગદગુરુ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનો પ્રાગટય મહોત્સવ ઉજવે છે તેવી જ રીતે મોરબીમાં મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ૫૪૬મો પ્રાગટય મહોત્સવ રવિવાર તા ૧૬ ના રોજ યોજાશે

મહાપ્રભુજીની કુલ ૮૪ બેઠકજી આવેલ છે તે પૈકીની એક મોરબીમાં મચ્છુ નદીના કાંઠે આવેલ છે આ બેઠકજીમાં વલ્લભાચાર્યજીનો ૫૪૬મો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે ત્યારે તા ૧૬ ના રોજ ૭ કલાકે જાગ્યાના દર્શન, ૭: ૩૦ કલાકે મંગળા દર્શન, ૮:૦૦ કલાકે શ્રુંગાર દર્શન અને બપોરે ૧:૦૦ કલાકે રાજભોગ દર્શનનો ભક્તો લાભ લેશે ત્યારે બાદ તિલક દર્શન, નંદ મહોત્સવ ઉજવાશે અને સવારે ૭:૦૦ થી ૧:૦૦ સુધી ઝારી ચરણસ્પર્શ થશે અને પ્રાગટ્ય દર્શન ૩:૦૦ થી ૭:૦૦ સુધી કરી શકશે જેનો વૈષ્ણવો, સનાતન ધર્મપ્રેમીઓ સહિતનાને લાભ લેવા જાહેર નિમંત્રણ આપ્યું છે






Latest News