મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના ગોપાલ કાસુન્દ્રાના યજમાન પદે ધ્રોલનાં ખારવા ગામે સમસ્ત કાસુન્દ્રા પરિવાર વિષ્ણુયાગનું આયોજન


SHARE













ધ્રોલ તાલુકાનાં ખારવા ખાતે સમસ્ત કાસુન્દ્રા પરિવાર વિષ્ણુયાગનું આયોજન

સૌરાષ્ટ્રમાં રહેતા સમસ્ત કાસુન્દ્રા પરિવાર દ્વારા કાસુન્દ્રા પરિવારના સુરાપુરા દાદા ખારવાના સાનિધ્યમાં વિષ્ણુયાગનું આયોજન કરવામાં આવ્યું છે અને ધ્રોલ તાલુકાનાં ખારવા ખાતે આગામી તા. ૧૬ એપ્રિલને રવિવારના રોજ આ વિષ્ણુયાગ યોજાશે અત્રે ઉલેખનીય છે કે, તા. ૧૫ ને શનિવારે રાત્રે ૮: ૩૦ કલાકે માંડવા ગામનું પ્રખ્યાત મુરલીધર કાન ગોપી મંડળ ત્યાં કાર્યક્રમ રજૂ કરશે અને આ વિષ્ણુયાગમાં મુખ્ય યજમાન તરીકે મોરબી નજીકના રવાપર ગામના માજી સરપંચ ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રા બેસસે ને યજ્ઞમાં આહુતિ આપવામાં આવશે જેનો લાભ લેવા માટે ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રા દ્વારા પરિવારના લોકોને નિમંત્રણ આપવામાં આવ્યું છે






Latest News