મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના ગોપાલ કાસુન્દ્રાના યજમાન પદે ધ્રોલનાં ખારવા ગામે સમસ્ત કાસુન્દ્રા પરિવાર વિષ્ણુયાગનું આયોજન


SHARE













ધ્રોલ તાલુકાનાં ખારવા ખાતે સમસ્ત કાસુન્દ્રા પરિવાર વિષ્ણુયાગનું આયોજન

સૌરાષ્ટ્રમાં રહેતા સમસ્ત કાસુન્દ્રા પરિવાર દ્વારા કાસુન્દ્રા પરિવારના સુરાપુરા દાદા ખારવાના સાનિધ્યમાં વિષ્ણુયાગનું આયોજન કરવામાં આવ્યું છે અને ધ્રોલ તાલુકાનાં ખારવા ખાતે આગામી તા. ૧૬ એપ્રિલને રવિવારના રોજ આ વિષ્ણુયાગ યોજાશે અત્રે ઉલેખનીય છે કે, તા. ૧૫ ને શનિવારે રાત્રે ૮: ૩૦ કલાકે માંડવા ગામનું પ્રખ્યાત મુરલીધર કાન ગોપી મંડળ ત્યાં કાર્યક્રમ રજૂ કરશે અને આ વિષ્ણુયાગમાં મુખ્ય યજમાન તરીકે મોરબી નજીકના રવાપર ગામના માજી સરપંચ ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રા બેસસે ને યજ્ઞમાં આહુતિ આપવામાં આવશે જેનો લાભ લેવા માટે ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રા દ્વારા પરિવારના લોકોને નિમંત્રણ આપવામાં આવ્યું છે






Latest News