મોરબીના ગોપાલ કાસુન્દ્રાના યજમાન પદે ધ્રોલનાં ખારવા ગામે સમસ્ત કાસુન્દ્રા પરિવાર વિષ્ણુયાગનું આયોજન
SHARE
ધ્રોલ તાલુકાનાં ખારવા ખાતે સમસ્ત કાસુન્દ્રા પરિવાર વિષ્ણુયાગનું આયોજન
સૌરાષ્ટ્રમાં રહેતા સમસ્ત કાસુન્દ્રા પરિવાર દ્વારા કાસુન્દ્રા પરિવારના સુરાપુરા દાદા ખારવાના સાનિધ્યમાં વિષ્ણુયાગનું આયોજન કરવામાં આવ્યું છે અને ધ્રોલ તાલુકાનાં ખારવા ખાતે આગામી તા. ૧૬ એપ્રિલને રવિવારના રોજ આ વિષ્ણુયાગ યોજાશે અત્રે ઉલેખનીય છે કે, તા. ૧૫ ને શનિવારે રાત્રે ૮: ૩૦ કલાકે માંડવા ગામનું પ્રખ્યાત મુરલીધર કાન ગોપી મંડળ ત્યાં કાર્યક્રમ રજૂ કરશે અને આ વિષ્ણુયાગમાં મુખ્ય યજમાન તરીકે મોરબી નજીકના રવાપર ગામના માજી સરપંચ ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રા બેસસે ને યજ્ઞમાં આહુતિ આપવામાં આવશે જેનો લાભ લેવા માટે ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રા દ્વારા પરિવારના લોકોને નિમંત્રણ આપવામાં આવ્યું છે