મોરબીના સરસ્વતી શિશુમંદિરમાં નવરંગ સાંસ્ક્રુતિક કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબીના સરસ્વતી શિશુમંદિરમાં નવરંગ સાંસ્ક્રુતિક કાર્યક્રમ યોજાયો
મોરબીના શનાળા ગામે આવેલ સરસ્વતી શિશુમંદિર ખાતે નવરંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક જ્યંતીભાઈ ભાડેસીયા, ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્ભજીભાઈ દેથરિયા, મોરબી-માળીયા માજી ધારાસભ્ય અને માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી જિલ્લા નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી દિનેશભાઇ ગરચર સહિતના હાજર રહ્યા હતા ત્યારે શાળાના ૬૦૦ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા જુદીજુદી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેમાં ૫૦૦૦ જેટલા લોકો હાજર રહ્યા હતા