મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

ટંકારાના હડમતીયા પાસે સીમમાં ૨૦ ધેટા-બકરાના મોત: ૧૨ ની હાલત ગંભીર


SHARE













ટંકારાના હડમતીયા પાસે સીમમાં ૨૦ ધેટા-બકરાના મોત: ૧૨ ની હાલત ગંભીર

ટંકારા તાલુકાના હડમતીયા ગામની સીમમાં ખેતરમા ચરાણ માટે ગયેલા મોતીભાઈ કરશનભાઈ સાટકા ધેટા બકરાને લઈને ગયા હતા ત્યારે ૨૦ જેટલા ઘેટાં અને બકરાના મોત થયા છે અને ૧૨ જેટલા અબોલ જીવની હાલત ગંભીર છે ત્યારે માલધારીએ એવો આક્ષેપ કર્યો છે કે, સીમમાં આવેલા કેમિકલ ફેકટરીનુ પાણી બહાર આવતુ હોય તે પાણી ધેટા બકરાએ પિધા બાદ તેના અબોલ જીવના મોત થયા છે જેથી કરીને તાલુકા પશુ આરોગ્ય કેન્દ્રના ડો. ભોરણીયાને જણા કરવામાં આવતા તેઓ સ્થળ પર આવ્યા હતા જો કે, કેમિકલ યુક્ત પાણી પીવાના લીધે હજુ પણ કેટલાક અબોલ જીવના મોત થઈ શકે છે તેવું માલધારીએ જણાવ્યુ છે ત્યારે પશુ વિભાગ અને પ્રદૂષણ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે






Latest News