મોરબી સહિત રાજ્યની નવી મહાપાલિકાઓને ફાયર સ્ટેશન, બાગ બગીચા જેવી સુવિધાઓ ઊભી કરવા માટે વિનામૂલ્યે આપવામાં આવશે સરકારી જમીન મોરબીમાં થયેલ સોની વેપારીની હત્યાના કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે વિજયભાઈ જાનીની નિમણૂક કરાઇ મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ 4200 ગ્રેડ પે માટે સ્નેહમિલનના કાર્યક્રમમાં કર્યો હૂંકાર મોરબીમાં ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિર યોજાઇ મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા વાલીઓ માટે જાગૃતિ સેમિનાર યોજાયો મોરબીમાં યોજાયેલી સ્ટેટ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં રાજકોટને 10-0 થી હરાવીને જામનગરની ટીમ બની વિજેતા મોરબીના ધરમપુર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટ વાળી ગાડીમાં ફરતા મિનિસ્ટરોને 108 માં ઘાલવાના છે: જેતપર ગામેથી રાકેશભાઈ અમૃતિયાની ચેતવણી
Breaking news
Morbi Today

મોરબીમાં રોટરી ક્લબ દ્વારા સ્વાસ્થ્ય મંગલ વૈદિક પરંપરાથી નિશુલ્ક નિદાન કેમ્પનું યોજાશે


SHARE







મોરબીમાં રોટરી ક્લબ દ્વારા સ્વાસ્થ્ય મંગલ વૈદિક પરંપરાથી નિશુલ્ક નિદાન કેમ્પનું યોજાશે

મોરબીમાં રોટરી ક્લબ અને રોટરી રીલીફ ટ્રસ્ટ દ્વારા આગામી રવિવાર અને તા. ૨૮ ના રોજ સવારે ૧૦ થી બપોરના ૪ વાગ્યા સુધી શનાળા રોડ ઉપર જીઆઈડીસી મેઈન રોડે આવેલ સંસ્કાર બ્લડ બેંક ખાતે સ્વાસ્થ્ય મંગલ વૈદિક પરંપરાથી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેથી તેનો દર્દીઓને લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવેલ છે

આ કેમ્પમાં અમરેલીના પ્રખર વૈદ્ય જીજ્ઞેશભાઈ પટેલ દ્વારા નિદાન કરવામાં આવશે અને ખદ કરીને આ કેમ્પમાં હાથપગ, ગોઠણ, કમરના મણકાને લગતી તકલીફ તથા વાની તકલીફ, સાયટીકા, સોર્યાસીસ, સ્ત્રી રોગ, ડાયાબીટીસ જેવા જટિલ રોગોના નિદાન કરવામાં આવશે અને આ કેમ્પનો લાભ લેવા માટે અશોકભાઈ મહેતા (૯૯૭૮૪ ૪૨૮૫૧), હરીશભાઈ શેઠ (૯૩૭૬૧ ૬૧૪૦૬) અને રષેશભાઈ મહેતા (૯૮૯૮૦ ૭૧૪૭૫) તેમજ (૬૩૫૬૩ ૫૧૧૧૫) ઉપર ફોન કરી શકાશે અને મોરબીના લોકોને આ કેમ્પનો લાભ લેવા સંસ્થાના પ્રેસિડેન્ટ અશોકભાઈ મહેતા, સેક્રેટરી રષેશભાઈ મહેતા અને કમલેશભાઈ દફતરીએ જણાવ્યુ છે






Latest News