મોરબીના જલારામ ધામ ખાતે જલારામ બાપાની ૧૪૫ મી પૂણ્યતિથી નિમિતે કાર્યક્રમ યોજાયો મોરબીમાં બેટરીના પાણીની આડમાં ખાનગી ટ્રાવેલ્સની બસમાં મંગાવેલ દારૂની 1248 બોટલ સાથે એકની ધરપકડ: દારૂનો જથ્થો મંગાવનાર રાજકોટના શખ્સની શોધખોળ હળવદના ટીકર ગામે ઘરમાંથી 3.94 લાખના સોનાના દાગીના ચોરીના ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે આરોપીની ધરપકડ મોરબીનો પાડાપુલ આજથી રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ, ટ્રાફિકની સમસ્યાને નાથવા પોલીસ ખડેપગે મોરબીના ગાળા ગામના પાટીયા પાસેનો બનાવ: ફૈબાના ઘરે માંડવામાં જતાં ભાણેજના બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા સર્જાયો જીવલેણ અકસ્માત મોરબીમાં મહેન્દ્રપરામાં રહેતી પરણીતાને કરિયાવર-ઘરકામ માટે પતિ સહિત 4 સાસરિયાનો ત્રાસ સીઆઇડી ક્રાઇમની ટીમની કાર્યવાહી: વાંકાનેરમાંથી 1900 ગ્રામ ગાંજા સાથે રાજકોટમાં રહેતો રિક્ષા ચાલક પકડાયો મોરબીના વાધરવા નજીક ટ્રેલર પાછળ ટ્રેલર અથડાતા એકનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં
Breaking news
Morbi Today

મહત્વના સમાચાર: મોરબીમાં ધો.10માં 90 ટકા મેળવનાર વિદ્યાર્થીઓને આર્યવર્ત કોમર્સ સ્કૂલમાં શિક્ષણ ફી માફ


SHARE













મહત્વના સમાચાર: મોરબીમાં ધો.10માં 90 ટકા મેળવનાર વિદ્યાર્થીઓને આર્યવર્ત કોમર્સ સ્કૂલમાં શિક્ષણ ફી માફ

ગત માર્ચ માસમાં લેવાયેલી એસએસસી બોર્ડ એટલે ધો. 10ની પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે ત્યારે મોરબીમાં ધો. 10 પાસ કરનારા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર મળી રહ્યા છે જેમાં મોરબીના ધો.10 પછી કોમર્સ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓને 90 ટકા ઉપર ગુણ હોય તો તેને મોરબી નજીક આવેલ આર્યવર્ત ડે સ્કૂલ એન્ડ હોસ્ટેલમાં શિક્ષણ ફી માફ કરી આપવામાં આવશે

મોરબીના નજીકના લક્ષ્મીનગર પાસે આવેલ આર્યવર્ત ડે સ્કૂલ એન્ડ હોસ્ટેલમાં ધો.11 કોમર્સ માટે એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને તેમાં પણ કોમર્સ કરવા માટે ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે ખાસ ઓફર આપવામાં આવી છે જેમાં ધો. 10માં 90 ટકાથી ઉપર ગુણ મેળવનાર વિધાર્થીઓની શિક્ષણ ફી 100 ટકા માફ કરવામાં આવશે, તો 85 ટકા ઉપર ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની 75 ટકા ફી માફ80 ટકા ઉપર ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની 50 ટકા ફી માફ અને 75 ટકા ઉપર ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની 25 ટકા ફી માફ કરવામાં આવશે આ ઉપરાંત નાપાસ થનાર વિધાર્થીઓને નિરાશ થવાની જરૂર નથી. ધો. 10માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે NIOS દ્વારા પાસ થવાની સુવર્ણ તક છે. આટ આટલી બધી રાહત અને શ્રેષ્ઠ શિક્ષણ આપે એવી આ મોરબીની એકમાત્ર નામાંકિત આર્યવર્ત સ્કૂલ હોય આ તમામ રાહત સાથે શ્રેષ્ઠ શિક્ષણ મેળવવા ઈચ્છતા હો તો આજે જ અને અત્યારે જ આર્યવર્ત સ્કૂલનો મોબાઈલ નંબર 95124 10056 ઉપર સંપર્ક કરવાનો રહેશે






Latest News