મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

મોરબીમાં સિદ્ધિ વિનાયક ગણેશોત્સવમાં હવન કરીને ઉજવાયો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિન


SHARE

















મોરબીમાં સિદ્ધિ વિનાયક ગણેશોત્સવમાં હવન કરીને ઉજવાયો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિન

લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૧ મા જન્મદિવસ નિમીતે મોરબી જિલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાની વિશેષ ઉપસ્થિતિમાં મોરબીમાં સિદ્ધિ વિનાયક ગણેશ મહોત્સવમાં  અરવિંદભાઈ બારૈયા દ્વારા હોમાત્મક હવનનુ  આયોજન કરવામા આવ્યુ હતુ. આ તકે મોરબી જિલ્લા પંચાયત અગ્રણી જીગ્નેશભાઇ કૈલામોરબી જીલ્લા ઉપપ્રમુખ હસુભાઈ પંડ્યામહિલા મોરચાના પ્રમુખ સંગીતાબેન ભીમાણીજિલ્લા યુવા મોરચાના પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, મહામંત્રી જયદીપભાઇ હુંબલ, શહેર યુવા મોરચાના મહામંત્રી વિક્રમભાઈ વાંક અને યોગીરાજસિંહ જાડેજા તેમજ શહેર યુવા મોરચાના તમામ હોદ્દેદારો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જોડાયાં હતા અને લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ દીર્ઘાયુ બને, હંમેશા સ્વસ્થ રહે અને ભારત પરમ વૈભવના શિખરો સર કરેએ માટે હવનમાં હાજરી આપીને ગણેશજીને પ્રાર્થના કરી હતી અને કેક કટીંગ કરવામાં આવ્યું હતું




Latest News