મોરબીમાં કારખાનાઓ બંધ હોય પૈસાના ટેન્શનમાં ગુમ થયેલ યુવાન મળી આવ્યો મોરબી: દવા પી ગયેલી સગીરાનું સારવાર દરમિયાન મોત મોરબીના મયુરપુલ ઉપર કારની પાછળ કાર અથડાતાં ત્રિપલ અકસ્માત: કોઈ જાનહાનિ નહીં મોરબી મનપાની ચૂંટણીના ભાજપના સંકલ્પ પત્રમાં અનેક યોજનાઓનો સમાવેશ, વડીલોની સમિતિ બનાવીને કરાશે શહેરની કાયાપલટ: પ્રમુખ મોરબી તેમજ હળવદમાં આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે નિ:શુલ્ક કેમ્પ યોજતુ વિશ્વ હિન્દુ પરિષદ મોરબીની ઓમશાંતિ વિદ્યાલય ખાતે તાત્યા ટોપે, અનંત લક્ષ્મણ કન્હરે તથા ચાફેકર બંધુની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ મોરબીમાં કોટેચા પરિવાર અને લાયન્સ ક્લબ દ્વારા છેલ્લા ૪ વર્ષથી અન્નદાનનો સેવા યજ્ઞ મોરબી વોર્ડ નં. 9 ના ભાજપના ચારેય ઉમેદવારો સાથે હતા, છે અને રહેશે: જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટ
Breaking news
Morbi Today

વાંકાનેરના વલાસણ ગામે પરિવારજનોએ કામ બાબતે ઠપકો આપતા સગીરાએ કર્યો આપઘાત


SHARE













વાંકાનેરના વલાસણ ગામે પરિવારજનોએ કામ બાબતે ઠપકો આપતા સગીરાએ કર્યો આપઘાત

વાંકાનેર તાલુકાના વલાસણ ગામે વાડીએ રહેતા અને વાડીમાં મજૂરી કામ કરતાં આદિવાસી પરિવારની સગીર વયની દીકરીને કામ બાબતે પરિવારજનોએ કામ બાબતે ઠપકો આપ્યો હતો જેથી સગીરાએ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને સિવિલે ખસેડાયો હતો અને આ બનાવની વકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી 

બનાવની જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના વલાસણ ગામની સીમમાં અબ્દુલભાઇ હુસેનભાઈ સિપાઈની વાડી આવેલ છે જે વાડીએ રહેતા અને મજૂરી કામ કરતાં જોકુઉદારભાઇ રાઠવા જાતે આદિવાસીની ૧૪ વર્ષની દીકરી પિન્કીબેને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં બનાવની તપાસ કરતા પી.ડી. જાડેજા પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે પરિવારજનોએ કામ બાબતે ઠપકો આપતા લાગી આવ્યુ હતુ જેથી સગીરાએ આપઘાત કરેલ છે






Latest News