માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

ટંકારાના હમીરપર ગામે કોરોનમાં અવસાન પામેલા લોકોના આત્માની શાંતિ માટે અંખડ રામધૂન યોજાઇ


SHARE

















ટંકારાના હમીરપર ગામે કોરોનમાં અવસાન પામેલા લોકોના આત્માની શાંતિ માટે અંખડ રામધૂન યોજાઇ

ટંકારા તાલુકાનાં હમીરપર ગામમાં કોરોના કાળ દરમ્યાન ૨૨ જેટલા યુવાનો, વડીલો, માતાઓ, બહેનોના દુઃખ અવસાન થયેલા છે તેઓના આત્માની શાંતિ માટે ૨૪ કલાકની અંખડ રામધૂનનું તા.૧૯/૯/૨૧ ને રવિવારના સવારે ૭ વાગ્યાથી લઈને ૨૦/૯/૨૧ ને સોમવાર સવારના ૭ વાગ્યા સુધીનું આયોજન કરવામાં આવ્યું હતું આ અંખડ ધૂનમાં ટંકારા-પડધરીના ધારાસભ્ય લલીતભાઈ કગરા સહિતના રાજકીય અને સામાજિક આગવેનોએ હાજરી આપી હતી અને પટેલ સમાજ વાડી ખાતે મહાપ્રસાદ પણ રાખવામા આવ્યો હતો  




Latest News