મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

ટંકારાના હમીરપર ગામે કોરોનમાં અવસાન પામેલા લોકોના આત્માની શાંતિ માટે અંખડ રામધૂન યોજાઇ


SHARE













ટંકારાના હમીરપર ગામે કોરોનમાં અવસાન પામેલા લોકોના આત્માની શાંતિ માટે અંખડ રામધૂન યોજાઇ

ટંકારા તાલુકાનાં હમીરપર ગામમાં કોરોના કાળ દરમ્યાન ૨૨ જેટલા યુવાનો, વડીલો, માતાઓ, બહેનોના દુઃખ અવસાન થયેલા છે તેઓના આત્માની શાંતિ માટે ૨૪ કલાકની અંખડ રામધૂનનું તા.૧૯/૯/૨૧ ને રવિવારના સવારે ૭ વાગ્યાથી લઈને ૨૦/૯/૨૧ ને સોમવાર સવારના ૭ વાગ્યા સુધીનું આયોજન કરવામાં આવ્યું હતું આ અંખડ ધૂનમાં ટંકારા-પડધરીના ધારાસભ્ય લલીતભાઈ કગરા સહિતના રાજકીય અને સામાજિક આગવેનોએ હાજરી આપી હતી અને પટેલ સમાજ વાડી ખાતે મહાપ્રસાદ પણ રાખવામા આવ્યો હતો  








Latest News