મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી ફાયરની ટીમને વાવાઝોડાની પરિસ્થિતિમાં ૧૪૫ કોલ આવ્યા


SHARE















મોરબી ફાયરની ટીમને વાવાઝોડાની પરિસ્થિતિમાં ૧૪૫ કોલ આવ્યા

મોરબી જીલ્લામાં બીપરજોય વાવાઝોડાની આગાહીને મુજબ મોરબી ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ પરીસ્થિતિને પહોચી વળવા વધુ નુકસાન ન થાય તે માટે જીલ્લાની અલગ અલગ ટીમો કાર્યરત હતી. તેમાં મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસની ૧૫ માણસોની ટીમ ૨૪x૭ એલર્ટ મોડમાં રહેલ સાથે ૦૧ HDPE બોટ, ૦૧  રેસ્ક્યુ ટેન્ડર, ૦૧  મીની ફાયર, ૦૧  ફાયર ટેન્ડર અને કટર, રસ્સા વગેરે અન્ય સાધનો સાથે કોઈ પણ પરિસ્થિતિ ને પહોચી વળવા તૈયાર રહેલ. તેમજ માહિર તરવૈયા અને સ્ટ્રક્ચર ડેમેજના બનાવની ટીમ અલગથી બનવામાં આવેલ હતી અને ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગ દ્વારા ઘર, શેરી ,જાહેર રસ્તા, વીજતાર પર પડી કે નમી ગયેલ  ઝાડના હાલ સુધી ૧૦૧ ઈમરજન્સી નંબર પર કૂલ ૧૪૫ કોલ આવ્યા હતા જેનો તાત્કાલિક નિકાલ પણ કરવામાં આવ્યો હતો






Latest News