ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના જલારામ મંદિરે રતનેશ્વરીદેવીની ભાગવત્ સપ્તાહનું આયોજન


SHARE











મોરબીના જલારામ મંદિરે રતનેશ્વરીદેવીની ભાગવત્ સપ્તાહનું આયોજન

મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા શ્રાદ્ધ પક્ષમાં ૧૧ પોથી શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કથાકાર રતનેશ્વરીદેવી (રામધન આશ્રમ-મોરબી) શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે

સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા કથાનું અનેરૂ આયોજન કરવામાં આવ્યું છે આ કથાનો પ્રારંભ તા.૮-૧૦-૨૦૨૩ રવિવારને ભાદરવા વદ ૯ થી કરશે અને કથાની પુર્ણાહુતી તા.૧૪-૧૦-૨૦૨૩ શનીવારના રોજ કરવામાં આવશે અને ૧૧ પોથી શ્રીમદ્ ભાગવત્ સપ્તાહનું આયોજન હોય વહેલા તે પહેલાના ધોરણે પોથી નોંધાવવા માટે આયોજકોએ જણાવ્યુ છે આ પોથી નોંધાવવા તેમજ વધુ માહિતી માટે અનિલભાઈ સોમૈયા (૮૫૧૧૦૬૦૦૬૬) નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે






Latest News