મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં ઈદગાહ ખાતે મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા નમાજ અદા કરી એકમેકને ઈદની શુભકામના પાઠવી


SHARE















મોરબીમાં ઈદગાહ ખાતે મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા નમાજ અદા કરી એકમેકને ઈદની શુભકામના પાઠવી

ભારતમાં ઈદ ઉલ અઝહાનો તહેવાર ૨૯ જૂનને ગુરુવારે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે મોરબી શહેરમાં જૂના બસ સ્ટેશન પાસે આવેલ ઈદગાહ ખાતે મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા નમાજ અદા કરવામાં આવી હતી અને આજે બકરી ઇદના દિવસે સવારે મોટી સંખ્યામાં લોકો નમાજ અદા કરવા માટે ઈદગાહ ખાતે આવ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, ઇદ ઉલ અઝહાની નમાજના સમય ભારતમાં દરેક શહેરમાં અલગ અલગ હોઈ શકે છે. સામાન્ય રીતે ઈદ ઉલ અઝહાના દિવસે સૂર્યોદય પછી નમાજ અદા કરવામાં આવે છે. મળતી માહિતી મુજબબકરી ઇદના દિવસે ઈદગાહમાં સવારે નમાઝ અદા કરવામાં આવે છે ત્યાર બાદ મુસ્લિમ સમાજના બિરાદરો એકમેકને ઈદની શુભકામના આપે છે ત્યારે આજે મોરબીમાં આવેલ ઈદગાહ ખાતે ધર્મગુરુ સહિતનાઓની હાજરીમાં નમાઝ અદા કરવામાં આવી હતી અને ત્યાર બાદ દર વર્ષની જેમ ઝૂલૂસ પણ નિકળ્યું હતું દરમ્યાન આજે મોરબી  શહેરમાં એ ડિવિઝન પોલીસ સહિત જીલ્લામાં પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામા આવેલ છે






Latest News