માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ જનકપુરી સોસાયટીમાં પાણીના ધાંધીયા


SHARE













મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ જનકપુરી સોસાયટીમાં પાણીના ધાંધીયા

મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીની આગેવાનીમાં મહેન્દ્રનગર ગામની હદમાં આવેલ જનકપુરી સોસાયટીમાં પીવાના પાણીના ધાંધીયા છે જેથી કરીને સ્થાનિક લોકો દ્વારા આજે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે આમ આદમી પાર્ટીના જનરલ સેક્રેટરી ભરતભાઇ બારોટ, જોઈન્ટ સેક્રેટરી માહિરભાઈ ખુરેશી, મોરબી શહેર પ્રમુખ હિતેશભાઈ ભટ્ટ અને યુવા કાર્યકર ભાવીનભાઈ ફેફર સહિતના લોકો હાજર રહ્યા હતા અત્રે ઉલેખનીય છે કે,  આ સોસાયટીના લોકો ટોળાએ અગાઉ ગ્રામ પંચાયત કચેરીએ રજૂઆત કરી હતી જો કે, પ્રશ્ન ઉકેલાયો નથી જેથી કરીને કલેક્ટર કચેરીએ મોરચો માંડયા હતો આબે એવી રજૂઆત કરી હતી કે, ગટર જેવું દૂષિત પાણી તેઓની સોસાયટીમાં આવે છે જે પીવાની વાત તો દૂર રહી પરંતુ વાપરવા યોગ્ય પણ નથી જેથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરેલ છે






Latest News