આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ જનકપુરી સોસાયટીમાં પાણીના ધાંધીયા


SHARE













મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ જનકપુરી સોસાયટીમાં પાણીના ધાંધીયા

મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીની આગેવાનીમાં મહેન્દ્રનગર ગામની હદમાં આવેલ જનકપુરી સોસાયટીમાં પીવાના પાણીના ધાંધીયા છે જેથી કરીને સ્થાનિક લોકો દ્વારા આજે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે આમ આદમી પાર્ટીના જનરલ સેક્રેટરી ભરતભાઇ બારોટ, જોઈન્ટ સેક્રેટરી માહિરભાઈ ખુરેશી, મોરબી શહેર પ્રમુખ હિતેશભાઈ ભટ્ટ અને યુવા કાર્યકર ભાવીનભાઈ ફેફર સહિતના લોકો હાજર રહ્યા હતા અત્રે ઉલેખનીય છે કે,  આ સોસાયટીના લોકો ટોળાએ અગાઉ ગ્રામ પંચાયત કચેરીએ રજૂઆત કરી હતી જો કે, પ્રશ્ન ઉકેલાયો નથી જેથી કરીને કલેક્ટર કચેરીએ મોરચો માંડયા હતો આબે એવી રજૂઆત કરી હતી કે, ગટર જેવું દૂષિત પાણી તેઓની સોસાયટીમાં આવે છે જે પીવાની વાત તો દૂર રહી પરંતુ વાપરવા યોગ્ય પણ નથી જેથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરેલ છે






Latest News