મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ જનકપુરી સોસાયટીમાં પાણીના ધાંધીયા
ટંકારાથી બીમાર ગાયને સારવાર માટે યદુનંદન ગૌશાળાએ લઈ આવ્યા
SHARE
ટંકારાથી બીમાર ગાયને સારવાર માટે યદુનંદન ગૌશાળાએ લઈ આવ્યા
ટંકારા સોસાયટી વિસ્તારમાં બિમારીથી કણસતી ગાયને સારવારની જરૂર હતી જેથી કરીને આ ગાયને ક્રેનની મદદથી વાહનમાં બેસાડી મોરબીમાં લઈ આવવામાં આવી હતી અને મોરબીમાં યદુનંદન ગૌશાળા ખાતે પહોચડવામાં આવી હતી અત્રે ઉલેખનીય છે કે, ટંકારાની સોસાયટી વિસ્તારમાં કાંટાળુ બાવળ વચ્ચે અશક્ત ગાય હોવાની ભિખાભાઈ પટેલને જાણ કરવામાં આવી હતી જેથી કરીને તેને ક્રેનની મદદથી તાકીદે ગાયને ભાડાના વાહનમાં સારવાર માટે મોરબી ખસેડી હતી