ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના રેલ્વે સ્ટેશનમાં જૂના બાંધકામને તોડવાનું કામ રાજપૂત સમાજે રોકાવ્યું


SHARE











મોરબી જિલ્લાના રેલ્વે સ્ટેશનમાં જૂના બાંધકામને તોડવાનું કામ રાજપૂત સમાજે રોકાવ્યું

મોરબી રેલવે સ્ટેશન આવેલ છે તે રાજાશાહીના સમયમાં બનાવવામાં આવેલ છે અને તેની દીવાલ તેમજ ગ્રીલ સહિતનું જે બાંધકામ છે તેને તોડવામાં આવી રહ્યું છે જેની જાણ થતાં મોરબી રાજપુત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલા, મોરબી રાજવી પરિવારના પ્રતિનિધિ મનહરસિંહ જાડેજા સહિતના આગેવાનો રેલ્વે સ્ટેશન પહોચ્યા હતા અને બાંધકામ તોડવામાં આવી રહ્યું હતું તે કામને હાલમાં રોકાવ્યું છે અને રેલવે સ્ટેશન ઉપર શું કામ કરવામાં આવી રહ્યું છે ? કોને કોન્ટ્રાક્ટર આપવામાં આવેલ છે ? હવે શું પ્લાન છે ? તે સહિતની માહિતી રેલ્વે પાસે માંગવામાં આવી છે અને તે પ્લાન જોઈ પછી કામ ચાલુ કરવા માટે હાલમાં અધિકારીને કહી દેવામાં આવ્યું છે તેવું આગેવાન પાસેથી જાણવા મળેલ છે






Latest News