મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીની લખધીર ગેટ પોલીસ ચોકીએ બોર્ડમાં નામ સુધારવા રજૂઆત


SHARE















મોરબીની લખધીર ગેટ પોલીસ ચોકીએ બોર્ડમાં નામ સુધારવા રજૂઆત

મોરબીમાં નટરાજ ફાટક પાસે આવેલ લખધીર ગેટ પોલીસ ચોકીમા જે લખધીર લખેલ બોર્ડ છે ત્યાં લખધીરસિંહજી લખવા માટે મોરબી રાજપુત કરણી સેના અને મોરબી રાજપુત સમાજની આગેવાનીમા મોરબીના એસપી રજુલ ત્રિપાઠી અને કલેકટર જી.ટી. પંડ્યાને લેખિત રજૂઆત કરવામાં આવી હતી ત્યારે મોરબી જિલ્લા કલેકટર અને એસપીએ અધિકારીઓની બેઠક હતી તેમાં આ મુદ્દાને ગંભીરતા પૂર્વક લઇને ચર્ચા કરી હતી અને ત્યાં વહેલીથી વહેલી તકે લખધીરસિંહજી લખેલું બોર્ડ મૂકવામાં આવશે તેવી બાહેધરી મોરબી જિલ્લા ક્ષત્રિય સમાજને આપી છે આ તકે શ્રી રાજપુત કરણી સેનાના જિલ્લાના પ્ર્મૌખ સહિતના હોદેદારો તેમજ મોરબી રાજપુત સમાજના આગેવાન હાજર રહ્યા હતા






Latest News