મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

મોરબીની લખધીર ગેટ પોલીસ ચોકીએ બોર્ડમાં નામ સુધારવા રજૂઆત


SHARE







મોરબીની લખધીર ગેટ પોલીસ ચોકીએ બોર્ડમાં નામ સુધારવા રજૂઆત

મોરબીમાં નટરાજ ફાટક પાસે આવેલ લખધીર ગેટ પોલીસ ચોકીમા જે લખધીર લખેલ બોર્ડ છે ત્યાં લખધીરસિંહજી લખવા માટે મોરબી રાજપુત કરણી સેના અને મોરબી રાજપુત સમાજની આગેવાનીમા મોરબીના એસપી રજુલ ત્રિપાઠી અને કલેકટર જી.ટી. પંડ્યાને લેખિત રજૂઆત કરવામાં આવી હતી ત્યારે મોરબી જિલ્લા કલેકટર અને એસપીએ અધિકારીઓની બેઠક હતી તેમાં આ મુદ્દાને ગંભીરતા પૂર્વક લઇને ચર્ચા કરી હતી અને ત્યાં વહેલીથી વહેલી તકે લખધીરસિંહજી લખેલું બોર્ડ મૂકવામાં આવશે તેવી બાહેધરી મોરબી જિલ્લા ક્ષત્રિય સમાજને આપી છે આ તકે શ્રી રાજપુત કરણી સેનાના જિલ્લાના પ્ર્મૌખ સહિતના હોદેદારો તેમજ મોરબી રાજપુત સમાજના આગેવાન હાજર રહ્યા હતા






Latest News