મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ઘનશ્યામ મહારાજ સેવક મંડળ દ્વારા પુરૂષોત્તમ માસની વિશેષ ઉજવણી


SHARE











મોરબીમાં ઘનશ્યામ મહારાજ સેવક મંડળ દ્વારા પુરૂષોત્તમ માસની વિશેષ ઉજવણી

હાલમાં પવિત્ર અને પુણ્યકારી પુરૂષોત્તમ માસ એટલે ભગવાનની ભક્તિ કરવા માટેનો શ્રેષ્ઠ સમય સાથો સાથ ભજન-કિર્તન, જપ, તપ, વ્રત, ધ્યાન આદિક કરવાથી એકનું અનેક ગણું ફળ મળતું હોય છે તો એ ન્યાયે મોરબીમાં પણ શ્રી ઘનશ્યામ મહારાજ સેવક મંડળ દ્વારા દર રવિવારે વિશેષ આયોજન કરવામાં આવે છે. જેમાં વર્ષ દરમ્યાન આવતા અનેક ઉત્સવો જેવા કે, રામ નવમી, જન્માષ્ટમી, દિવાળી, અન્નકૂટ, રાસોત્સવ, શોભાયાત્રા, ભગવાનનું ગઢપુર આગમન આદિક અનેક ઉત્સવો કરીને ભગવાનને રિઝવવામાં આવે છે. અધિક માસ દરમિયાન દર રવિવારે સાંજે ૫ થી ૮ દરમ્યાન સમૈયાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે અને ત્યાર બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે તેમાં મોરબીના  અનેક રાજકીય, સામાજિક આગેવાનો તથા  હરિભકતો  મોટી સંખ્યામાં લાભ લઈ પોતાના જીવનને ધન્યાભગી બનાવે છે અને આ કાર્યક્રમ મોરબીના શનાળા રોડે આવેલ શ્રીજી પેલેસ ખાતે રાખવામા આવે છે






Latest News