મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર રોડે ટ્રક ચાલકે હડફેટે લેતા ત્રણ ગાયના મોત, બેને ગંભીર ઇજા


SHARE







મોરબીના લીલાપર રોડે ટ્રક ચાલકે હડફેટે લેતા ત્રણ ગાયના મોતબેને ગંભીર ઇજા

મોરબીના લીલાપર રોડ ઉપર બોરીયા પાટીના નાલા પાસે ટ્રક ચાલકે પાંચ ગાયને હડફેટ લીધી હતી જે પૈકીની ત્રણ ગાયના મોત નિપજ્યાં છે તેમજ બે ગાયને શરીરે ગંભીર ઇજા પહોંચાડી હતી જેથી કરીને હાલમાં 30 હજારનું નુકસાન થયું છે તેવી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી મહિત્યિ મુજબ મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ બોરીચાવાસ વિસ્તારમાં રહેતા કમલેશભાઈ ભગવાનભાઈ રુંજા જાતે બોરીચા આહીર (૩૨) એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર જીજે ૫ બીવી ૧૧૫૦ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબીના લીલાપર રોડ ઉપર બોરીયા પાટી નાલા પાસેથી ટ્રક ચાલક પોતાનો ટ્રક લઈને જતો હતો ત્યારે બેફિકરાઈથી ટ્રક ચલાવીને રોડ ઉપર રહેલ પાંચ ગાઈને હડફેએ લીધી હતી તે પૈકીની ત્રણ ગાયોના ગંભીર ઇજાના લીધે મોત નિપજ્યાં હતા જ્યારે બે ગાયને ગંભીર ઇજા કરેલ છે જેથી કરીને ૩૦,૦૦૦ રૂપિયાની નુકસાની કરી હોવા અંગેની હાલમાં કમલેશભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ ૨૭૯, ૪૨૮, ૪૨૯ અને એમવી એક્ટની કલમ ૧૬૭૩ અને ૧૮૪ મુજબ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News