માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીના રામગઢ (કો) ગામે મહાદેવ મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે


SHARE













મોરબીના રામગઢ (કો) ગામે મહાદેવ મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

મોરબી તાલુકાના રામગઢ (કો) ગામે રામનાથ મહાદેવ મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમ રાખવામા આવેલ છે અને તા ૧૮ અને ૧૯ ના આ તમામ કાર્યક્રમ યોજાશે

સમસ્ત રામગઢ ગામ તથા યુવક મંડળ દ્વારા રામનાથ મહાદેવ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને તા. ૧૮ અને ૧૯ ના રોજ જુદાજુદા કાર્યક્રમ રાખવામા આવેલ છે જેમાં તા ૧૮ ના રોજ સવારે ૭:૩૦ કલાકે દેહ શુદ્ધિ, ગણપતિ પૂજન, જલયાત્રા, પ્રસાદ વાસ્તુ, ગૃહ શાંતિ, આરતી અને નગર શોભાયાત્રા તેમજ રાત્રે ૯ કલાકે ધૂન-ભજનનું આયોજન કરેલ છે તો તા ૧૯ ના રોજ સવારે સ્થાપિતદેવ પૂજા, કૂટીર હોમ, સ્થાપન વિધિ, પ્રતિષ્ઠા મહાઆરતી, શાંતિ પુષ્ટિક હોમ, ફળ ફળાદી હોમ અને સાંજે ૪:૩૦ કલાકે બીડું હોમશે ત્યાર બાદ મહાઆરતી કરશે આ ધાર્મિક કાર્યક્રમ અને મહાપ્રસાદનો લાભ લેવા ગ્રામજનોને આમંત્રણ આપવામાં આવ્યું છે






Latest News