માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

પાકિસ્તાનથી મોરબી આવેલા હિન્દૂ શરણાર્થીઓની વહારે આવતા મોરબી જિલ્લાના ધારાસભ્યો


SHARE













પાકિસ્તાનથી મોરબી આવેલા હિન્દૂ શરણાર્થીઓની વહારે આવતા મોરબી જિલ્લાના ધારાસભ્યો

પાકિસ્તાનથી હરદ્વારના વિઝા લઈને ભરતા આવેલા બાળકો, મહિલાઓ સહિત કુલ 45 લોકો હાલમાં મોરબીમાં શોભેશ્વર રોડે કલેક્ટર કચેરીની પાછળના ભાગમાં આવેલ હિન્દૂ શરણાર્થીઓની મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરા અને વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી એ મુલાકાત લીધી હતી ત્યારે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા અને કોળી સમાજના આગેવાનો તેની સાથે રહ્યા હતા અને પાકિસ્તાનથી આવેલા તમામ હિન્દૂઓને ભારતમાં કાયમી નાગરિકત્વ મળે તે માટે સરકારમાં રજુઆત કરશે તેવી ખાતરી આપી હતી તેમજ તેઓને ભારતમાં રોજગાર, બાળકોને શિક્ષણ સહિતની સુવિધાઓ મળે તેના માટે પણ તેમણે આશ્વાસન આપેલ છે






Latest News