મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઉભા રહીને  પારિવાર સાથે મતદાન કર્યું
Breaking news
Morbi Today

ટંકારામાં આયોજિત પુસ્તક પરબ સાથે ત્રિવેણી કાર્યક્રમ યોજાયો


SHARE













ટંકારામાં આયોજિત પુસ્તક પરબ સાથે ત્રિવેણી કાર્યક્રમ યોજાયો

છેલ્લા ૩ વર્ષથી પુસ્તક પરબ આર્થિક રૂપે મદદ કરનાર મસોત ભારતીબેન મયંકભાઇ કે, જે તેમના વ્હાલસોયા દીકરા રીધમના જન્મદિવસે પરબને પુસ્તકો લેવા માટે રોકડ રકમ આપી હતી જેથી તેનું સન્માન કરવામાં આવ્યું હતું સાથોસાથ આ વર્ષે દીકરીના જન્મદિવસે સમાજને એક અલગ રાહ ચિંધનાર એવા હરીપરના રહેવાસી ભાગીયા નવલિકાબેન નીશિથભાઈ કે, જેમણે તેમની દીકરી આરાધ્યાના જન્મદિવસે પુસ્તક પરબને તેમની દીકરીના વજન જેટલા એટલે કે, ૯ કિલો પુસ્તકો ભેટ આપ્યા હતા જેથી તેનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અને શિક્ષક દિનને ધ્યાને રાખીને ટંકારામાં કર્તવ્ય  નિષ્ઠ શિક્ષક પાલરિયા રવજીભાઈ કે, જે નિવૃત્ત હોવા છતાં શિક્ષણ જગત સાથે જોડાઈ કાર્ય કરે છે તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું






Latest News