મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત બહેનો માટે સેમીનાર યોજાયો


SHARE















મોરબીમાં સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત બહેનો માટે સેમીનાર યોજાયો

સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત મોરબીના શનાળા રોડ ગુ.હાઉસિંગ બોર્ડ એ.કે.સહયોગ કોમ્યુનિટી હોલમાં એક કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં સ્વાવલંબી ભારત તથા સ્વદેશી વિશે માર્ગદર્શન કરવામાં આવ્યુ હતુ.સ્વાવલંબી ભારત અભિયાનના પ્રાંત કાર્યકર્તા ભાર્ગવીબેન તથા વનીતાબેન દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું આ તકે સંઘના જીલ્લા કાર્યવાહક ખાસ ઉપસ્થિત રહેલ તેમને મહિલા સશક્તિકરણ અને મહિલા સંમેલન વિશે વાત કરી હતી.સાથે સ્વાલંબી ભારત અભિયાન મોરબી જીલ્લા સંયોજક જીલેશકુમાર કાલરીયા દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમનું સફળ સંચાલન ભાવિશાબેન સરડવા દ્વારા કરવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમમાં માનવ સેવા એજ પ્રભુસેવા સંસ્થાન, અંબુજા ફાઉન્ડેશન, મુસ્કાન વેલ્ફર, રીટાબેન આદ્રોજા, અનસ્ટોપેબલ વોરિયર, પારૂલ સખી મંડળ વગેરે સંસ્થાઓમાંથી મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને સ્વાવલંબી બનવા બાબતે માર્ગદર્શન મેળવ્યુ હતુ






Latest News