મોરબીથી વાંકાનેર જતી ડેમુ ટ્રેન રસ્તામાં મકનસર પાસે બંધ: મુસાફરો હેરાન
મોરબીમાં મયુરનગરી કા રાજા ખાતે ૧૧૧૧ દીવડાની મહાઆરતી યોજાઇ
SHARE
મોરબીમાં મયુરનગરી કા રાજા ખાતે ૧૧૧૧ દીવડાની મહાઆરતી યોજાઇ
મોરબીના લખધીરવાસ ચોક ખાતે મયુરનગરીકા રાજા ગણપતિ મહોત્સવનું આયોજના કરવામાં આવ્યું છે જેમાં ૧૧૧૧ દીવડાની ભવ્ય મહાઆરતી ઉતારીને ગણપતિ બાપાના ગુણગાન ગાવામાં આવ્યા હતા સાથે સાથે હજારો વર્ષથી આપણો દેશ સામાન્ય બોલચાલની ભાષામાં ભારત તરીકે પ્રચલિત છે ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિશ્વફલક પર INDIA ના સ્થાને 'ભારત' શબ્દ પ્રયોજવા પર ભાર મૂકી રહ્યા છે ત્યારે ૧૧૧૧ દીવડાઓની સાથો સાથ "ભારત" શબ્દ ની મનમોહક આકૃતિ પણ કંડારવામાં આવી હતી