મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

ટંકારાના અમરાપર પાસે કોઝવેની જગ્યાએ પુલ બનાવવાની માંગ કેમ ધ્યાને લેવાતી નથી ?


SHARE











ટંકારાના અમરાપર પાસે કોઝવેની જગ્યાએ પુલ બનાવવાની માંગ કેમ ધ્યાને લેવાતી નથી ?

ટંકારાના જુદાજુદા ગામોમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ડેમી નદીમાપણી આવ્યું હતું અને ટંકારા તેમજ વાકાનેરને જોડતા રસ્તા ઉપર કોઝવેમાં પાણી આવી હતું હતું જેથી કરીને અમરાપર, ટોળ, કોઠારીયા ગામના રહીશોનો ટંકારા સાથે સંપર્ક ટુટી ગયો હતો તેવામાં આ કેઝવે ઉપરથી બાઇક આઈને પસાર થવા માટે એક યુવાન નીકળ્યો હતો અને તેનું બાઇક પાણીના પ્રવાહમાં તણાઇ ગયું હતું અને યુવાનનો જીવ માંડ માંડ બચ્યો હતો અત્રે ઉલેખનીય છે કે, દર વર્ષે ચોમાસામાં આવી જ પરિસ્થિતી હોય છે જેથી કરીને અમરાપર ગામના હુસેનભાઇ સહિતના આગેવાનોએ અનેક વખત અધિકારીઓ અને પદાધિકારીઓને કોઝવેની જગ્યાએ પુલ બનાવી આપવાની માંગ કરેલ છે જો કે, તેને ધ્યાને લેવામાં આવી રહી નથી જેથી કરીને અધિકારીઓ અને પદાધિકારીઓ આ કેઝવે ઉપર જીવલેણ અકસ્માતનો બનાવ બને તેની રાહ જોઈ રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે






Latest News