મોરબી જીલ્લામાં ખેડુતોને મીલેટ પ્રોસેસીંગ યુનીટ સહાય માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાયું
મોરબી જીલ્લામાં ખેડુત-ખેલૈયાઓ માટે ચિંતા, નોરતામાં માવઠાની શકયતા
SHARE
મોરબી જીલ્લામાં ખેડુત-ખેલૈયાઓ માટે ચિંતા, નોરતામાં માવઠાની શકયતા
નવલા નોરતામાં હજુ એક માવઠાની શકયતા છે. નૈઋય ચોમાસાએ વિદાય લઈ લીધી છે અને ધૂમસ આવે છે તો આ નિશાની શું કહેવાય ખગોળ શાસ્ત્ર એ એક વિજ્ઞાન છે અને કુદરતી પ્રકિયા ઓ સાથે જોડાયેલી હોય છે આ એક નવી પદ્ધતિ છે ખગોળ શાસ્ત્ર મા ચાલીસ પદ્ધતિ છે તેમાંથી એક પદ્ધતિ મુકુ છુ કોઈ પણ વર્ષમા ભાદરવા મહીનાથી નવ નોરતા સુધીનમાં જે દિવસે ધૂમસ આવે તે દિવસથી ત્રણ દિવસ સુધી ધૂમસ આવે તો તે પહેલા દિવસથી ગણીને એકવીસમા દિવસે માવઠા રૂપી વરસાદ થાય છે અને વરસાદ કેવો થાઈ તે હવામાન ઉપર આધાર છે
ગત તારીખ ૨/૧૦/૨૩ ના દિવસથી ધૂમસ ચારથી પાંચ દિવસ સુધી ધૂમસ આવેલ એ મુજબ બે + એકવીસ દિવસ એટ્લે કે ૨૩/૧૦/૨૩ થી માવઠુ થાય એટલે કે નવમા નોરતામાં હવામાનમાં બદલાવ આવશે. આ (પદ્ધતિ) આગાહી મારા ૩૦ વર્ષના અનુભવ ઉપરથી કરવામાં આવી છે કેયડા મા ચૈત્ર મહિનામા ફાલફૂલ આવે છે તો આ સાલ ભાદરવા મહિનામા અત્યારે કેમ ફાલ ફૂલ દેખાઈ છે તો તેની માહિતી આવતા ભાગમા આપશુ પ્રશ્ર્ન તમારી સામે મુક્યો છે જવાબ આપ ખુદ આપશો આકાશ દર્શન વર્ષોથી ચાલતી આપણી પરંમપરા છે તેનાઉપર થી તારણો અને સંભાવના દર્શાવી શકાઈ છે તેવું કિશોરભાઈ ભાડજા (નેસડા) (ખા) તાલુકો ટંકાર મોબાઈલ નંબર ૯૫૮૬૫૯૦૬૦૧ એ જણાવ્યુ છે









