મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક મોરબી: ફોર્ટિફિકેશન અભિગમથી કુપોષણ અને એનિમિયા મુક્ત ગુજરાતનો સંકલ્પ સાકાર કરવા સરકાર પ્રયત્નશીલ મોરબીમાં દીકરાના લગ્ન પ્રસંગ નિમિતે જલારામ ધામના સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી સમાજને નવો રાહ ચીંધતો ઝાલા પરિવાર મોરબી જીલ્લાના હજયાત્રીઓ માટે શુક્રવારે વાંકાનેર ખાતે વેક્સીનેશન કેમ્પ મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ખેડુત-ખેલૈયાઓ માટે ચિંતા, નોરતામાં માવઠાની શકયતા


SHARE















મોરબી જીલ્લામાં ખેડુત-ખેલૈયાઓ માટે ચિંતા, નોરતામાં માવઠાની શકયતા

નવલા નોરતામાં હજુ એક માવઠાની શકયતા છે. નૈઋય ચોમાસાએ વિદાય લઈ લીધી છે અને ધૂમસ આવે છે તો આ  નિશાની શું કહેવાય ખગોળ શાસ્ત્ર એ એક વિજ્ઞાન છે અને કુદરતી પ્રકિયા ઓ સાથે જોડાયેલી હોય છે આ એક નવી પદ્ધતિ છે ખગોળ શાસ્ત્ર મા ચાલીસ પદ્ધતિ છે તેમાંથી એક પદ્ધતિ મુકુ છુ કોઈ પણ વર્ષમા ભાદરવા મહીનાથી નવ નોરતા સુધીનમાં જે દિવસે ધૂમસ આવે તે દિવસથી ત્રણ દિવસ સુધી ધૂમસ આવે તો તે પહેલા દિવસથી ગણીને એકવીસમા દિવસે માવઠા રૂપી વરસાદ થાય છે અને વરસાદ કેવો થાઈ તે હવામાન ઉપર આધાર છે

ગત તારીખ ૨/૧૦/૨૩ ના દિવસથી ધૂમસ ચારથી પાંચ દિવસ સુધી ધૂમસ આવેલ એ મુજબ બે + એકવીસ દિવસ એટ્લે કે ૨૩/૧૦/૨૩ થી માવઠુ થાય એટલે કે નવમા નોરતામાં હવામાનમાં બદલાવ આવશે. આ (પદ્ધતિ) આગાહી મારા ૩૦ વર્ષના અનુભવ ઉપરથી કરવામાં આવી છે કેયડા મા ચૈત્ર મહિનામા ફાલફૂલ આવે છે તો આ સાલ ભાદરવા મહિનામા અત્યારે કેમ ફાલ ફૂલ દેખાઈ છે તો તેની માહિતી આવતા ભાગમા આપશુ પ્રશ્ર્ન તમારી સામે મુક્યો છે જવાબ આપ ખુદ આપશો આકાશ દર્શન વર્ષોથી ચાલતી આપણી પરંમપરા છે તેનાઉપર થી તારણો અને સંભાવના દર્શાવી શકાઈ છે તેવું કિશોરભાઈ ભાડજા (નેસડા) (ખા) તાલુકો ટંકાર મોબાઈલ નંબર ૯૫૮૬૫૯૦૬૦૧ એ જણાવ્યુ છે






Latest News