આનંદો: મોરબીની આર્યતેજ ફિઝિયોથેરાપી કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ
SHARE
આનંદો: મોરબીની આર્યતેજ ફિઝિયોથેરાપી કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ
સરકાર તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી તરફથી મોરબી જીલ્લામાં સર્વપ્રથમ આર્યતેજ ફિઝિયોથેરાપી કોલેજને મળી મંજૂરી
મોરબીમાં ઘરઆંગણે મેડિકલ ક્ષેત્રેના અભ્યાસક્રમ ન હોવાથી મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છતા વિદ્યાર્થીઓને બહાર જવું પડતું હતું. તેમાંય ફિઝિયોથેરાપી (BPT)નો અભ્યાસ મોરબીમાં ન હોય મોટાભાગના વિદ્યાર્થીઓ આ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે બહાર જવા સિવાય કોઈ વિકલ્પ ન હતો. પણ હવે ફિઝિયોથેરાપી (BPT)નો અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓને હવે બહારગામ જવાની જરૂર નથી.
મોરબી જિલ્લામાં સર્વપ્રથમ સરકાર તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી તરફથી આર્યતેજ ફિઝિયોથેરાપી કોલેજને મંજૂરી મળેલ હોય આ વર્ષ -2023-24થી પ્રવેશ કામગીરી શરૂ થઈ ગઈ છે. અહીં ફિઝિયોથેરાપી (BPT) કોર્ષ જે વિદ્યાર્થીઓ પ્રવેશ લેવા માંગતા હોય તેઓએ મો.નં. 9512410070 અથવા 9428347800 ઉપર સંપર્ક કરવો.
આ સાથે આર્યતેજ હોમિયોપેથી મેડિકલ કોલેજ (BHMS), આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સીગમાં ANM, GNM, BSc Nursing, PBBSc નર્સિંગ, સાધના વિદ્યાલયમાં ધો.9 થી 12 કોમર્સ તથા NIOS (ધો.10 & 12 સાયન્સ/કોમર્સ/આર્ટસ), આર્યતેજ બીએડ કોલેજમાં BEd, BSc Science, DMLT કાર્યરત છે. BAOU તથા સુરેન્દ્રનગર યુનીવર્સીટીના એડમીશન સેન્ટર પણ ચાલુ છે. જેમાં બોય્ઝ & ગર્લ્સ બંન્ને માટે હાસ્ટેલ સુવિધા ઉપલબ્ધ છે. માટે આવા દરેક પ્રકારના અભ્યાસક્રમ માટે પ્રવેશ મેળવવા ઇચ્છતા હોય તો આજે જ મો.નં. 94283 47800 અથવા 95124 10070 ઉપર સંપર્ક કરો.









