મોરબી નવયુગ ગૃપ ઓફ એજ્યુકેશન દ્વારા માતા-પિતા પૂજન દિવસની ઉજવણી કરાઈ મોરબીની GMERS જનરલ હોસ્પિટલમાં 20 વર્ષની યુવતીની જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી મોરબી: NMMS 2025-2026 ની પરીક્ષામાં વનાળિયા પ્રાથમિક શાળાનું શ્રેષ્ઠ પરિણામ મોરબીના લીલાપર ગામ નજીક પુલ પાસે વળાંકમાં છકડો રીક્ષાએ મારી પલટી: બનાવનો વિડિયો વાયરલ મોરબી જીલ્લામાં ધો. 10-12 માં કુલ 22,870 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે, પરિક્ષા સમિતિની બેઠક યોજાઇ મોરબીના રફાળેશ્વર ગામે શિવરાત્રી નિમિતે આજથી બે દિવસીય મેળો શરૂ: રાઈડસ-પાર્કિંગના ભાવનું બાંધણું કરાયું વાંકાનેરમાં ઈલેક્ટ્રિક શૉક લાગવાથી ગંભીર બનેલા ૮ માસના માસુમ બાળક માટે ૧૦૮ બની દેવદૂત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે કતલખાના બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ: નોનવેજના વેચાણ ઉપર પ્રતિબંધ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવાએ ૪૬ મી વખત કર્યું રક્તદાન


SHARE













મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવાએ ૪૬ મી વખત કર્યું રક્તદાન

મોરબીના પનોતા પુત્ર અને સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતમાં પાટીદાર ભામાશા યારીકે જાણીતા સ્વ. ઓ.આર. પટેલની ૧૧ મી પુણ્યતિથિ નિમિતે તાજેતરમાં મોરબીમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો ત્યારે મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ સરડવા મણિલાલ વાલજીએ ૪૬ મી વખત રક્તદાન કરી તેઓને શ્રદ્ધાંજલિ આપી હતી. આ તકે સાંસદ મોહનભાઈ કુંડારિયા હાજર રહ્યા હતા. તેમજ ૪૪ વર્ષની ઉંમરે રાજ્ય પ્રતિનિધિ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત તથા પાટીદાર ધામના પ્રમુખ સેવક કિરીટભાઈ દેકાવડિયા દ્વારા પ્રથમ વખત બ્લડ ડોનેશન કર્યું હતુ. અને સ્વ. ઓ.આર. પટેલને ખરાઅર્થમાં શ્રધ્ધાંજલી આપી હતી.






Latest News