મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવાએ ૪૬ મી વખત કર્યું રક્તદાન


SHARE







મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવાએ ૪૬ મી વખત કર્યું રક્તદાન

મોરબીના પનોતા પુત્ર અને સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતમાં પાટીદાર ભામાશા યારીકે જાણીતા સ્વ. ઓ.આર. પટેલની ૧૧ મી પુણ્યતિથિ નિમિતે તાજેતરમાં મોરબીમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો ત્યારે મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ સરડવા મણિલાલ વાલજીએ ૪૬ મી વખત રક્તદાન કરી તેઓને શ્રદ્ધાંજલિ આપી હતી. આ તકે સાંસદ મોહનભાઈ કુંડારિયા હાજર રહ્યા હતા. તેમજ ૪૪ વર્ષની ઉંમરે રાજ્ય પ્રતિનિધિ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત તથા પાટીદાર ધામના પ્રમુખ સેવક કિરીટભાઈ દેકાવડિયા દ્વારા પ્રથમ વખત બ્લડ ડોનેશન કર્યું હતુ. અને સ્વ. ઓ.આર. પટેલને ખરાઅર્થમાં શ્રધ્ધાંજલી આપી હતી.






Latest News