મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ કોલેજનું એમબીએ સેમેસ્ટર-૨ માં શ્રેષ્ઠ પરિણામ


SHARE













મોરબીની નવયુગ કોલેજનું એમબીએ સેમેસ્ટર-૨ માં શ્રેષ્ઠ પરિણામ

જીટીયુ દ્વારા તાજેતરમાં એમબીએ સેમેસ્ટર-૨ ના પરિણામને જાહેર કરવામાં આવ્યા છે જેમાં મોરબીની નવયુગ કોલેજે શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે અને એમબીએ સેમેસ્ટર-૨ ના પરિણામમાં ૯.૭૪ એસપીઆઈ સાથે સેજપાલ દર્શિતે યુનિવર્સિટીમાં દ્વિતિય ક્રમાંક અને કોલેજમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. તેમજ ૯.૨૯ એસપીઆઈ સાથે ફુલતરીયા વૈદેહીએ કોલેજમાં દ્વિતિય ક્રમાંકે અને ૯.૧૪ એસપીઆઈ સાથે કોટેચા જ્હાન્વી તૃતિય ક્રમાંકે મેળવેલ છે જેથી આ ઉત્કૃષ્ટ પરિણામ લાવવા બદલ સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયાએ વિદ્યાર્થીઓને અભિનંદન આપેલ છે ઉલ્લેખનીય છે કે મોરબી જીલ્લાના નવયુગ એમબીએ કોલેજનો ગત વર્ષથી જ પ્રારંભ થયેલ છે અને પ્રથમ વર્ષથી જ ઉત્કૃષ્ટ પરિણામની શરૂઆત થઈ ગયેલ છે.






Latest News