માળીયા (મી)ની ભીમાસર ચોકડી પાસેથી દારૂ અને બિયરની 19,068 બોટલ ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા, મુખ્ય સપ્લાયર સહિત 9 સામે ગુનો નોંધાયો મોરબીના લીલાપર રોડ ઉપર રહેતા પરિવારની યુવતીએ ઘરે ગળેફાંસો ખાઈ લેતા મોત મોરબી સબ જેલમાં જડતીમાં જતી સ્થાનિક પોલીસને કશું મળતું નથી !, આજે જડતી સ્કવોર્ડ જેલરની ટીમે બે મોબાઈલ ફોન શોધી કાઢ્યા, તપાસનો ધમધમાટ  હળવદમાં કિરણે છાતીમાં પાટા મારી ટીનાભાઈ ઠાકોરના પાંસળા ભાંગી નાખ્યા, ગંભીર હાલતમાં સારવાર હેઠળ મોરબી જીલ્લાના નવલખી બંદરે ટ્રક ટ્રેલરના ચાલકે રાહદારી યુવાનને હડફેટે લઈને માથું છૂંદી નાખતા ઘટના સ્થળે જ મોત માળીયા (મી)ના સુલતાનપુર ગામે ઘરેથી ખેતરે જતી મહિલાને ગામના જ એક શખ્સે ધોકા વડે મારમાર્યો મોરબીમાં કોઠાવાળા મચ્છુ યુવા સંગઠન સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજિત સમૂહલગ્ન સંપન્ન  મોરબીમાં જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને વીબી-જી રામ-જી યોજનાની માહિતી આપવાનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના રવાપર રોડે વિજયનગર તરફ જવાનો રસ્તો ખોલવા કલેક્ટરને રજુઆત


SHARE













મોરબીના રવાપર રોડે વિજયનગર તરફ જવાનો રસ્તો ખોલવા કલેક્ટરને રજુઆત

મોરબીના રવાપર રોડે આવેલ વિજયનગર-૧ અને ૨ સોસાયટીના લોકોએ કલેકટરને આવેદન પરે આપીને રજુઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, વિજયનગર સોસાયટીના લોકો જે રસ્તા ઉપરથી છેલ્લા ૩૫ વર્ષથી ચાલે છે તે મુખ્યમાર્ગને બાજુની સોસાયટીના લોકોએ બંધ કરો દીધો છે. જેથી વિજયનગર સોસાયટીના લોકોને હેરાન થવું પડે છે ત્યારે વિજયનગર સોસાયટીના લોકો સહિત આજુબાજુની સોસાયટીના લોકોને હેરાન ન થવું પડે તે માટે રસ્તો ખોલવામાં આવે તેવી સોસાયટીના લોકોએ કલેકટરને રજુઆત કરી છે અત્રે ઉલેખનીય છે કે, બે વર્ષ અગાઉ પણ આ સોસાયટીનો મુખ્ય રસ્તો બંધ કર્યો હતો ત્યારે તંત્રને રજૂઆત કરવામાં આવી ત્યાર પછી રસ્તો ખોલવામાં આવ્યો હતો જેથી કરીને વહેલી તકે રસ્તો ખોલવાની માંગ કરવામાં આવી છે વધુમાં સ્થાનિક લોકોના કહેવા માટે જે રસ્તો બધ કરવામાં આવેલ છે તે વિજયનગરના લોકો માટે ઇમર્જન્સી રસ્તો છે જેથી કરીને વહેલી તકે આ વિવાદનો નિવેડો આવે તે જરૂરી છે 






Latest News