મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે પાઇપ લાઈનમાં ભંગાણ થતાં પાણીનો બગાડ


SHARE















મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે પાઇપ લાઈનમાં ભંગાણ થતાં પાણીનો બગાડ

મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી પસાર થતી પાણીની લાઈનમાં ભંગાણ થયું હતું જેથી કરીને એકાદ કલાક સુધી પાણીનો વેડફાટ થયો હતો. અને આસપાસના વિસ્તારમાં વગર વરસાદે રોડ ઉપર પાણી ભરાઈ ગયું હતું અત્રે ઉલેખનીય છે કે, મોરબીના નટરાજ ફટકે હાલમાં ઓવરબ્રિજ બનાવવા માટેનું કામ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે હાલમાં લાલબાગ પાસે સર્વિસ રોડનું કામ કરવામાં આવી રહ્યું છે તેવામાં પાણીની મેઇન લાઇનમાં ભંગાણ થયું હતું જેથી કરીને એક કલાક સુધી પાણીનો વેડફાટ થયો હતો જેથી સ્થાનિક લોકોએ આંગેની જવાબદાર અધિકારીને જાણ કરી હતી ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા બેઠાપુલ પાસે પાણીની લાઈનનો એર વાલ્વ તૂટી ગયો હતો જેથી પાણીનો બગાડ થયો હતો આમ તંત્રની બેદરકારીના લીધે પાણીનો બગાડ થાય છે






Latest News