રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે મોરબીમાં સીલીકોસીસને કારણે થયેલા મોતની કલેક્ટર પાસે માહિતી માંગી
મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે પાઇપ લાઈનમાં ભંગાણ થતાં પાણીનો બગાડ
SHARE
મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે પાઇપ લાઈનમાં ભંગાણ થતાં પાણીનો બગાડ
મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી પસાર થતી પાણીની લાઈનમાં ભંગાણ થયું હતું જેથી કરીને એકાદ કલાક સુધી પાણીનો વેડફાટ થયો હતો. અને આસપાસના વિસ્તારમાં વગર વરસાદે રોડ ઉપર પાણી ભરાઈ ગયું હતું અત્રે ઉલેખનીય છે કે, મોરબીના નટરાજ ફટકે હાલમાં ઓવરબ્રિજ બનાવવા માટેનું કામ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે હાલમાં લાલબાગ પાસે સર્વિસ રોડનું કામ કરવામાં આવી રહ્યું છે તેવામાં પાણીની મેઇન લાઇનમાં ભંગાણ થયું હતું જેથી કરીને એક કલાક સુધી પાણીનો વેડફાટ થયો હતો જેથી સ્થાનિક લોકોએ આંગેની જવાબદાર અધિકારીને જાણ કરી હતી ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા બેઠાપુલ પાસે પાણીની લાઈનનો એર વાલ્વ તૂટી ગયો હતો જેથી પાણીનો બગાડ થયો હતો આમ તંત્રની બેદરકારીના લીધે પાણીનો બગાડ થાય છે