મોરબી જીઆઇડીસી પાસે નવ બોટલ દારૂ સાથે બે પકડાયા વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી
Breaking news
Morbi Today

મોરબીમાં દર શુક્રવારે ફ્રી ગર્ભ સંસ્કાર સેમીનાર યોજાશે


SHARE







મોરબીમાં દર શુક્રવારે ફ્રી ગર્ભ સંસ્કાર સેમીનાર યોજાશે

મોરબીના જાણીતા હિતમ ચેરીટેબલ ટ્રસ્ટ અને નીમા-મોરબી દ્વારા સ્વ.ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે દર શુક્રવારે સવારે ૧૦ થી ૧૧ સુધી આત્મજ આયુર્વેદ ગર્ભ સંસ્કાર અને પંચકર્મ સેન્ટર, પંચમુખી હનુમાનજી મંદિર પાછળ, ન્યુ હાઉસિંગ બોર્ડ શનાળા રોડ મોરબી ખાતે ફ્રી ગર્ભ સંસ્કાર સેમીનાર યોજાશે.આ નિ:શુલ્ક સેમીનારનો લાભ લેવા માટે સંસ્થાના સાગર રવિચંદભાઇ જેસ્વાણી અને ડો.હાર્દિક જેસ્વાણીએ ગર્ભવતી બહેનોને કેમ્પનો લાભ લેવા અપીલ કરેલ છે.કોઇપણ ગર્ભવતી મહિલાઓ માટે દર શુક્રવારે ફ્રી ગર્ભ સંસ્કાર સેમીનાર યોજાવાનું આયોજન કરાયેલ છે.જેમાં ડો.નુપુર મણિયાર અને ડો.અભિષેક ભુવા સેવા આપશે સેમીનારનો લાભ લેવા માટે ડો.હાર્દિક જેસ્વાણી (મો.૯૨૨૮૮ ૦૦૧૦૮) ને ફક્ત વોટ્સએપ વડે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.આ સેમીનારનો લાભ લેવા રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છેતેમ યાદીમાં જણાવાયેલ છે.






Latest News