માળીયા (મી) કોર્ટમાં ચાલી ગયેલા દારૂ-બીયરના કેસમાં બે આરોપીઓનો નિર્દોષ છુટકારો
વાંકાનેરમાં કાલે સાંસદ મોહનભાઈ કુંડારીયાનું શૌર્ય-કીર્તિ સન્માન કરાશે
SHARE
વાંકાનેરમાં કાલે સાંસદ મોહનભાઈ કુંડારીયાનું શૌર્ય-કીર્તિ સન્માન કરાશે
વાંકાનેરની જ્ઞાનગંગા સ્કૂલના ઓડિટોરિયમમાં શૌર્ય-કીર્તિ સન્માન સમારોહનું આયોજન કર્યું છે જેમાં મોરબીમાં રહેતા રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયાનું શૌર્ય-કીર્તિ સન્માન કરવામાં આવશે
થોડા સમય પહેલા દેશની સંસદમાં સુરક્ષાને ભેદીને બે યુવાનો ત્યાં આવ્યા હતા અને અંધાધૂંધી મચાવી હતી ત્યારે મોરબીના રહેવાસી અને રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયાએ ત્વરિત હિંમત અને કુનેહ દાખવીને આ યુવકોને રોકવાનું બહાદૂરીપૂર્ણ કામ કર્યું હતું. જેથી વાંકાનેરની જ્ઞાનગંગા સ્કૂલના ઓડિટોરિયમમાં શૌર્ય-કીર્તિ સન્માન સમારોહનું તા ૫/૧ થી ૪:૩૦ કલાકે આયોજન કર્યું છે ત્યારે સાંસદ મોહનભાઈ કુંડારીયાનું સન્માન કરવામાં આવશે આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા પણ હાજર રહેશે