વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

કાગદડી પાસે ગુરૂકૃપા આશ્રમ ખાતે દેવી ભાગવત કથાનું આયોજન


SHARE







કાગદડી પાસે ગુરૂકૃપા આશ્રમ ખાતે દેવી ભાગવત કથાનું આયોજન

મોરબી-રાજકોટ હાઇવે ઉપર આવેલ કાગદડી પાસે ગુરૂકૃપા આશ્રમ ખાતે મહંત ભુપતબાપુના સાનિધ્યમાં ૫૧ પોથી દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. તેની સાથે વિશાળ સંત સંમેલનનું યોજાયું હતું

ગુરૂકૃપા આશ્રમ ખાતે દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વ્યાસપીઠે  પરથી રતનબેન સંગીતમય શૈલીમાં રસપાન કરાવી રહ્યા છે. તેની સાથોસાથ ૯ દિવસ સુધી નવચંડી યજ્ઞનું પણ આયોજન કરાયું છે અને સંતોના સંમેલનમાં આત્માનંદ સરસ્વતી (બોટાદ), મહંત મણીરામ બાપુ, મહંત આનંદરામબાપુ, મહંત બટુકદાસબાપુ, મહંત વિનુબાપુ, મહંત કનૈયાદાસ બાપુ, મોરબીના રામધાન આશ્રમના મહંત ભાવેશ્વરી માં, મહંત મુકુદંબાપુ સહીતના ૭૦ જેટલા સંતો ઉપસ્થિત રહ્યા હતા. આ કથાની વ્યવસ્થા, ભજન અને ભોજનનું આયોજન રવિ બાપુ તેમજ તેમના સેવકગણ દ્વારા કરવામાં આવેલ છે તેમ મુકેશ ભગતે જણાવ્યું હતું.






Latest News