મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

કાગદડી પાસે ગુરૂકૃપા આશ્રમ ખાતે દેવી ભાગવત કથાનું આયોજન


SHARE















કાગદડી પાસે ગુરૂકૃપા આશ્રમ ખાતે દેવી ભાગવત કથાનું આયોજન

મોરબી-રાજકોટ હાઇવે ઉપર આવેલ કાગદડી પાસે ગુરૂકૃપા આશ્રમ ખાતે મહંત ભુપતબાપુના સાનિધ્યમાં ૫૧ પોથી દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. તેની સાથે વિશાળ સંત સંમેલનનું યોજાયું હતું

ગુરૂકૃપા આશ્રમ ખાતે દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વ્યાસપીઠે  પરથી રતનબેન સંગીતમય શૈલીમાં રસપાન કરાવી રહ્યા છે. તેની સાથોસાથ ૯ દિવસ સુધી નવચંડી યજ્ઞનું પણ આયોજન કરાયું છે અને સંતોના સંમેલનમાં આત્માનંદ સરસ્વતી (બોટાદ), મહંત મણીરામ બાપુ, મહંત આનંદરામબાપુ, મહંત બટુકદાસબાપુ, મહંત વિનુબાપુ, મહંત કનૈયાદાસ બાપુ, મોરબીના રામધાન આશ્રમના મહંત ભાવેશ્વરી માં, મહંત મુકુદંબાપુ સહીતના ૭૦ જેટલા સંતો ઉપસ્થિત રહ્યા હતા. આ કથાની વ્યવસ્થા, ભજન અને ભોજનનું આયોજન રવિ બાપુ તેમજ તેમના સેવકગણ દ્વારા કરવામાં આવેલ છે તેમ મુકેશ ભગતે જણાવ્યું હતું.






Latest News