મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબીમાં અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા ૧૧ દીકરીઓના સમુહલગ્નનું આયોજન


SHARE















મોરબીમાં અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા ૧૧ દીકરીઓના સમુહલગ્નનું આયોજન

મોરબીમાં છેલ્લા ઘણા સમયથી અનેક સેવાકીય કાર્યો સાથે જોડાયેલ અનસ્ટોપેબલ વોરિયર્સ એનજીઓ દ્વારા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા.૨૦ ને શનિવારના રોજ દ્વિતિય સર્વજ્ઞાતી સમુહ લગ્નોત્સવ યોજાવાના છે જેમાં સંતો મહંતો આગેવાનો સહિતના હાજર રહેવાના છે

મોરબીના અનસ્ટોપેબલ વોરિયર્સ એનજીઓ દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ૧૧ દીકરીઓના લગ્ન કરાવવામાં આવનાર છે અને સંતો મહંતો સહિતનાઓની હાજરીમાં તેઓના આશીર્વાદ સાથે નવદંપતિઓ પ્રભુતામાં ડગ માંડવાના છે આ કાર્યક્રમ મોરબીના રવાપર ગામે આવેલ રામેશ્વર ફાર્મ ખાતે યોજાશે અને સાંજે ૪ કલાકે જાનનું આગમન થશે અને ૬ કલાકે હસ્ત મેળાપ તેમજ સાંજે ૭ કલાકે ભોજન સમારોહ યોજાશે ત્યારે મોરબીના પત્રકારોનું આ સંસ્થા દ્વારા સન્માન પણ કરવામાં આવશે






Latest News