મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબી પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ મોરબીના ઝીકિયારી ગામ નજીક ટ્રક ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના માનવ મંદિરમાં આર્થિક યોગદાન આપતો ઉઘરેજા પરિવાર


SHARE













મોરબીના માનવ મંદિરમાં આર્થિક યોગદાન આપતો ઉઘરેજા પરિવાર

મોરબી તાલુકાનાં ગાળાના વતની અને હાલ સમીધા એપાર્ટમેન્ટ રવાપર ગામે રહેતા જી.વી. ઉઘરેજા તથા ડો.મિલનભાઈ ઉઘરેજા તરફથી મોરબી-રાજકોટ હાઇવે ઉપર બનાવવામાં આવેલ શ્રી ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ-મોરબી સંચાલિત "માનવ મંદિર" ને આર્થિક યોગદાન આપવામાં આવ્યું છે જેથી કરીને માનવ મંદિર ખાતે જી.વી.ઉઘરેજા તથા ડો.મિલનભાઈ ઉઘરેજાનું સહ પરિવાર સન્માન કરવામાં આવ્યું હતુ તે સમયની તસવીર.






Latest News