મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના માનવ મંદિરમાં આર્થિક યોગદાન આપતો ઉઘરેજા પરિવાર


SHARE















મોરબીના માનવ મંદિરમાં આર્થિક યોગદાન આપતો ઉઘરેજા પરિવાર

મોરબી તાલુકાનાં ગાળાના વતની અને હાલ સમીધા એપાર્ટમેન્ટ રવાપર ગામે રહેતા જી.વી. ઉઘરેજા તથા ડો.મિલનભાઈ ઉઘરેજા તરફથી મોરબી-રાજકોટ હાઇવે ઉપર બનાવવામાં આવેલ શ્રી ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ-મોરબી સંચાલિત "માનવ મંદિર" ને આર્થિક યોગદાન આપવામાં આવ્યું છે જેથી કરીને માનવ મંદિર ખાતે જી.વી.ઉઘરેજા તથા ડો.મિલનભાઈ ઉઘરેજાનું સહ પરિવાર સન્માન કરવામાં આવ્યું હતુ તે સમયની તસવીર.






Latest News