વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના માનવ મંદિરમાં આર્થિક યોગદાન આપતો ઉઘરેજા પરિવાર


SHARE







મોરબીના માનવ મંદિરમાં આર્થિક યોગદાન આપતો ઉઘરેજા પરિવાર

મોરબી તાલુકાનાં ગાળાના વતની અને હાલ સમીધા એપાર્ટમેન્ટ રવાપર ગામે રહેતા જી.વી. ઉઘરેજા તથા ડો.મિલનભાઈ ઉઘરેજા તરફથી મોરબી-રાજકોટ હાઇવે ઉપર બનાવવામાં આવેલ શ્રી ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ-મોરબી સંચાલિત "માનવ મંદિર" ને આર્થિક યોગદાન આપવામાં આવ્યું છે જેથી કરીને માનવ મંદિર ખાતે જી.વી.ઉઘરેજા તથા ડો.મિલનભાઈ ઉઘરેજાનું સહ પરિવાર સન્માન કરવામાં આવ્યું હતુ તે સમયની તસવીર.






Latest News