મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતીદેવરી ગામે પાણીની પારાયણમાં ગામના લોકોએ કર્યો ફરી ચક્કાજામ


SHARE















વાંકાનેરના રાતીદેવરી ગામે પાણીની પારાયણમાં ગામના લોકોએ કર્યો ફરી ચક્કાજામ

વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામ પાણીનો પ્રશ્ન છેલ્લા ઘણા સમયથી જો કે તેને ઉકેલવામાં આવતો નથી માટે ગામના લોકોએ ફરી પાછો પાણીની માંગ સાથે રસ્તો ચક્કાજામ કરી દીધો હતો જેથી કરીને વાંકાનેર-જડેશ્વર મુખ્ય માર્ગ બંધ થઈ ગયો હતો અને વાહનોના થપ્પા લાગી ગયા હતા અને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા હતા આ અંગેની જાણ થતાની સાથે સીપીઆઇ સાહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ત્યાં દોડી આવ્યા હતા અને પોલીસની સમજાવટથી બે કલાક બાદ ટ્રાફિક કાર્યરત થયો હતો અત્રે ઉલેખનીય છે કે, રાતીદેવરી ગામની મહિલાઓ દ્વારા થોડા દિવસ પહેલા પણ પાણી માટે રસ્તો બંધ કરવામાં આવ્યો હતો તો પણ તેનો પ્રશ્ન ઉકેલાયો ન હોવાથી વધુ એક વખત લોકોએ ચક્કાજામ કર્યો હતો






Latest News