મોરબી સહિત રાજ્યની નવી મહાપાલિકાઓને ફાયર સ્ટેશન, બાગ બગીચા જેવી સુવિધાઓ ઊભી કરવા માટે વિનામૂલ્યે આપવામાં આવશે સરકારી જમીન મોરબીમાં થયેલ સોની વેપારીની હત્યાના કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે વિજયભાઈ જાનીની નિમણૂક કરાઇ મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ 4200 ગ્રેડ પે માટે સ્નેહમિલનના કાર્યક્રમમાં કર્યો હૂંકાર મોરબીમાં ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિર યોજાઇ મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા વાલીઓ માટે જાગૃતિ સેમિનાર યોજાયો મોરબીમાં યોજાયેલી સ્ટેટ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં રાજકોટને 10-0 થી હરાવીને જામનગરની ટીમ બની વિજેતા મોરબીના ધરમપુર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટ વાળી ગાડીમાં ફરતા મિનિસ્ટરોને 108 માં ઘાલવાના છે: જેતપર ગામેથી રાકેશભાઈ અમૃતિયાની ચેતવણી
Breaking news
Morbi Today

ચોરનો ડર: મોરબીના ખેવારીયા ગામે નવજીવન નગરમાં લોકોને રાતના રાઉન્ડ શરૂ


SHARE







ચોરનો ડર: મોરબીના ખેવારીયા ગામે નવજીવન નગરમાં લોકોને રાતના રાઉન્ડ શરૂ

શિયાળા તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપતા હોય છે તેવી જ રીતે થોડા દિવસો પહેલા માળીયા તાલુકાનાં સરદાર નગર ગામે વૃદ્ધ દંપતીના ઘરમાં ઘૂસીને ચાર શખ્સો દ્વારા તેઓને માર મારીને રોડા રૂપિયા તેમજ દાગીનાની લૂંટ કરવામાં આવી હતી જેની માળીયા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાયેલ છે જો કે, સલામતી માટે ગામડાના લોકોએ હવે રાતના ઉજાગરા શરૂ કરી દીધા છે આ વાત સાંભળીને જરા પણ ચોંકી જવાની જરૂર નથી કેમ કે, મોરબી તાલુકાનાં ખેવારીયા ગામે ચોરીના ડરના કારણે નવજીવન નગરમાં લોકોને રાતના સમયે રાઉન્ડ લગાવવાનું શરૂ કરી દીધું છે અને જુદાજુદા ગામમાં આવી રીતે રત્ન લોકોએ ઉજાગરા શરૂ કર્યા છે






Latest News