મોરબીમાં દીવાલના ઝઘડાનો ખાર રાખીને મહિલાને ટ્રકના વ્હીલ નીચે કચડી નાખીને હત્યા કર્યાનો ધડાકો
ચોરનો ડર: મોરબીના ખેવારીયા ગામે નવજીવન નગરમાં લોકોને રાતના રાઉન્ડ શરૂ
SHARE
ચોરનો ડર: મોરબીના ખેવારીયા ગામે નવજીવન નગરમાં લોકોને રાતના રાઉન્ડ શરૂ
શિયાળા તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપતા હોય છે તેવી જ રીતે થોડા દિવસો પહેલા માળીયા તાલુકાનાં સરદાર નગર ગામે વૃદ્ધ દંપતીના ઘરમાં ઘૂસીને ચાર શખ્સો દ્વારા તેઓને માર મારીને રોડા રૂપિયા તેમજ દાગીનાની લૂંટ કરવામાં આવી હતી જેની માળીયા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાયેલ છે જો કે, સલામતી માટે ગામડાના લોકોએ હવે રાતના ઉજાગરા શરૂ કરી દીધા છે આ વાત સાંભળીને જરા પણ ચોંકી જવાની જરૂર નથી કેમ કે, મોરબી તાલુકાનાં ખેવારીયા ગામે ચોરીના ડરના કારણે નવજીવન નગરમાં લોકોને રાતના સમયે રાઉન્ડ લગાવવાનું શરૂ કરી દીધું છે અને જુદાજુદા ગામમાં આવી રીતે રત્ન લોકોએ ઉજાગરા શરૂ કર્યા છે