મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

ચોરનો ડર: મોરબીના ખેવારીયા ગામે નવજીવન નગરમાં લોકોને રાતના રાઉન્ડ શરૂ


SHARE















ચોરનો ડર: મોરબીના ખેવારીયા ગામે નવજીવન નગરમાં લોકોને રાતના રાઉન્ડ શરૂ

શિયાળા તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપતા હોય છે તેવી જ રીતે થોડા દિવસો પહેલા માળીયા તાલુકાનાં સરદાર નગર ગામે વૃદ્ધ દંપતીના ઘરમાં ઘૂસીને ચાર શખ્સો દ્વારા તેઓને માર મારીને રોડા રૂપિયા તેમજ દાગીનાની લૂંટ કરવામાં આવી હતી જેની માળીયા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાયેલ છે જો કે, સલામતી માટે ગામડાના લોકોએ હવે રાતના ઉજાગરા શરૂ કરી દીધા છે આ વાત સાંભળીને જરા પણ ચોંકી જવાની જરૂર નથી કેમ કે, મોરબી તાલુકાનાં ખેવારીયા ગામે ચોરીના ડરના કારણે નવજીવન નગરમાં લોકોને રાતના સમયે રાઉન્ડ લગાવવાનું શરૂ કરી દીધું છે અને જુદાજુદા ગામમાં આવી રીતે રત્ન લોકોએ ઉજાગરા શરૂ કર્યા છે






Latest News