મોરબીમાં વાહનનો ઓવરટેક કરવા બાબતે ઝઘડો કરીને સોની યુવાનની છરીના ત્રણ ઘા ઝીંકીને હત્યા; આજે સોની બજાર બંધ મોરબીની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત માળીયા (મી)ના સોનગઢ ગામે વીજપોલ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત લાલબત્તી સમાન કિસ્સો: ટંકારામાં નવો ફોન લેવાની જીદ કરતી પત્નીને પગાર આવે પછી ફોન લઈ આપવાનું પતિએ કહેતા મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યું વાંકાનેર વિસ્તારમાં સૌની યોજનાની તાંત્રિક કામગીરી ઝડપથી કરવા મંત્રીને ધારાસભ્યએ કરી રજૂઆત મોરબીની વિવેકાનંદ કન્યા શાળા ખાતે માતૃભાષા મહોત્સવ ઉજવાયો વાંકાનેરના મેસરીયા ગામે પોલીસ પ્રોટેક્શન સાથે કામ કરવા આવેલ જેટકોને અધિકારીઓને મહેશ રાજકોટીયાએ તતડાવી નાખ્યા મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી છોડીને મહિલા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા
Breaking news
Morbi Today

ટંકારાનાં હડમતીયા ગામે રહેતા આધેડ મોરબીમાંથી પાંચ દિવસથી ગુમ


SHARE













ટંકારાનાં હડમતીયા ગામે રહેતા આધેડ મોરબીમાંથી પાંચ દિવસથી ગુમ

ટંકારા તાલુકાનાં હડમતીયા ગામે રહેતા અને બંધકામનું કામ કરતાં આધેડ ઘરેથી બે જોડી કપડાં લઈને નીકળી ગયા છે અને તેનો કોઈ જ્ગ્યાએથી પત્તો લાગેલ નથી જેથી કરીને તેના પરિવારજનોએ આ અંગેની ટંકારા તાલુકા પોલીસને જાણ કરી છે જેથી પોલીસ અને પરિવારના લોકોને આધેડને શોધી રહ્યા છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાનાં હડમતીયા ગામે રહેતા અને બાંધકામનું કામ કરતાં રાજેશભાઈ હંસરાજભાઇ ધુમલિયા (૫૨) ગત તા. ૧૬/૨/૨૪ ના રોજ સવારે ૧૦:૪૫ વાગ્યે મોરબી  બસ સ્ટેશનથી બસમાં બેસીને નીકળી ગયેલ છે અને ત્યાર પછીથી તેનો કોઈ જગ્યાએથી પત્તો લાગેલ નથી જેથી કરીને પરિવારજન દ્વારા આ અંગેની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ગુમ થયેલા આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે વધુમાં મળતી માહિતી મુજબ આધેડને ત્રણ દીકરા છે અને આર્થિકે બીજો કોઈ પ્રશ્ન ન હતો તેમ છતાં અચાનક આધેડ ગુમ થઈ ગયેલ છે જેથી તેને શોધવા માટે કવાયત કરવામાં આવી રહી છે








Latest News