મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં વિશ્વકર્મા જયંતી નિમિતે ધાર્મિક કાર્યક્રમ, શોભાયાત્રા અને સન્માન સમારોહ યોજાયો


SHARE















મોરબીમાં વિશ્વકર્મા જયંતી નિમિતે ધાર્મિક કાર્યક્રમ, શોભાયાત્રા અને સન્માન સમારોહ યોજાયો

મોરબીમાં શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા વિશ્વકર્મા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે જુદાજુદા ધાર્મિક કાર્યક્રમો તેમજ શોભાયાત્રા અને સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ અને રમતવીરોને સન્માનીત કરવામાં આવ્યા હતા મોરબીમાં નાની બજાર રોડ ઉપર ભગવાન વિશ્વકર્માનું મંદિર આવેલ છે ત્યારે આજે વિશ્વકર્મા જયંતી નિમિતે સવારે મંગલા આરતી, બપોરે શૃંગાર આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ બપોરે સરદાર બાગથી શનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી સુધીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ અને રમતવીરોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ મહાપ્રસાદ યોજાયો હતો






Latest News