મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
Breaking news
Morbi Today

મોરબીમાં કડવા પાટીદાર મહિલા મંડળ દ્વારા માતૃવંદના કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીમાં કડવા પાટીદાર મહિલા મંડળ દ્વારા માતૃવંદના કાર્યક્રમ યોજાયો

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામઘન આશ્રમ ખાતે કચ્છ કડવા પાટીદાર મહિલા મંડળ દ્વારા માતૃવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાંચ વર્ષથી લઈને ૬૫ વર્ષ સુધીના બહેનો હાજર રહ્યા હતા આ તકે મહંત ભાવેશ્વરી માં પણ હાજર રહ્યા હતા અને તેઓના હસ્તે પરીચય પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. આ મહિલાઓ દ્વારા સંચાલિત સંસ્થા છે તે મહિલા મંડળના હોદ્દેદારોમાં ગૌરીબેન નાકરાણી, રેવાબેન નાકરાણી, રશ્મિબેન પોકાર, પુષ્પાબેન ડાયાણી, નેહાબેન ભગત, વર્ષાબેન નાકરાણી સહીતના બહેનોએ જહેમત ઉઠાવી હતી અને આ તકે બહેનો માટે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું.






Latest News