હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
Breaking news
Morbi Today

મોરબીના વતન પ્રેમી ઉમેશભાઈ શાહ દ્વારા પિતાની યાદમાં કેમ્પનું આયોજન


SHARE











મોરબીના વતન પ્રેમી ઉમેશભાઈ શાહ દ્વારા પિતાની યાદમાં કેમ્પનું આયોજન

મોરબીના ડો.હસ્તીબેન મહેતાનાં ૧૪૧ માં એક દિવસીય કેમ્પનું આયોજન ચંદુલાલ ધરમસી શાહ હસ્તે ઉમેશભાઈ શાહના અનુદાનથી અહીંના સતવારા સમાજની વાડી, રાધે કૃષ્ણ મંદિર પાસે વાઘપરામાં કરવામાં આવ્યું હતુ.જેમાં ૮૦ થી વધુ દર્દીઓનું  વજન કરીને તપાસીને ત્રણ દિવસની દવા સાથે જરૂરિયાત અનુસાર સુગર ટેસ્ટ ફ્રી તેમજ બીપી ચેક કરી આપવામાં આવેલ.આ કેમ્પમાં જસુખભાઈ ભાલોડિયા દ્વારા સાંધા, ખભા, કમર ,ઘૂંટણ જેવા વાના દર્દીઓને પોઇન્ટ દ્વારા વિશિષ્ટ પ્રકારની સારવાર આપીને રાહત આપવામાં આવી હતી.આ કેમ્પને સફળ બનાવવા માટે પ્રવીણભાઈ સોનગ્રા તેમજ આરતી રત્નાણી વગેરેએ જહેમત ઉઠાવેલ હતી.કેમ્પ સહાયક રશ્મિન દેસાઈ, ચંદ્રલેખા મેહતા, ઋચિતા પંડ્યા, જીગર ભટ્ટે વિગેરેએ સેવા આપેલ હતી.આ તકે દાતા ઉમેશભાઈ શાહએ બેંગલોરથી આવીને હાજરી આપી હતી.






Latest News