મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

હળવદના સુરવદર ગામની શાળાના બે વિદ્યાર્થી જવાહર નવોદય વિદ્યાલયમાંની પરીક્ષામાં પાસ


SHARE















હળવદના સુરવદર ગામની શાળાના બે વિદ્યાર્થી જવાહર નવોદય વિદ્યાલયમાંની પરીક્ષામાં પાસ

હળવદ તાલુકાના સુરવદર ગામે આવેલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દર વર્ષે કેન્દ્ર સરકાર સંચાલિત જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે લેવામાં આવતી પરીક્ષા આપે છે અને આ પરીક્ષા ખૂબ જ અઘરી હોય છે અને આ પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓને જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૬ થી ૧૨ સુધી નિવાસી શાળામાં રહેવા તથા જમવાનો સાથેની ઉત્તમ શિક્ષણ વ્યવસ્થા સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી હોય છે ત્યારે આ પરીક્ષામાં સુરવદર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના છેલ્લા છ વર્ષથી દર વર્ષે પરીક્ષા આપે છે અને હાલમાં જવાહર નવોદય વિદ્યાલયમાં આ શાળાના છ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ત્યારે વર્ષ ૨૦૨૪ માં ધો. ૬ માં પ્રવેશ માટે જે પરીક્ષા લેવામાં આવી હતી તેમાં શાળાના મૈયડ રુદ્ર સુરેશભાઈ તથા ખીમાણીયા નિમેષ ધીરુભાઈ આ બંને વિદ્યાર્થીઓ પાસ થઈને પરિવાર અને શાળાનું ગૌરવ વધાર્યું છે જે બદલ પ્રાથમિક શાળાના આચાર્ય સહિતા શૈક્ષણિક સ્ટાફ દ્વારા બંને વિદ્યાર્થીઓને ઉજવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી






Latest News