વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સન સીટી ગ્રાઉન્ડ ખાતે સત્સંગી જીવન કથા-ઘર સભાનું આયોજન


SHARE







મોરબીમાં સન સીટી ગ્રાઉન્ડ ખાતે સત્સંગી જીવન કથા-ઘર સભાનું આયોજન

મોરબીને આંગણે ભવ્ય અને દિવ્ય શ્રીમદ સત્સંગી જીવન કથા એવમ ઘર સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કથા સન સીટી ગ્રાઉન્ડ ખાતે તા ૧૮ થી શરૂ કરવામાં આવશે

મોરબી નજીકના રવાપર ગામે આવેલ ક્રિષ્ના સ્કૂલની પાછળ સન સીટી ગ્રાઉન્ડમાં ભવ્ય અને દિવ્ય શ્રીમદ સત્સંગી જીવન કથા એવમ ઘર સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કથા તા.૧૮ ને ગુરૂવારથી શરૂ થશે અને તા.૨૪ ને બુધવારના રોજ પૂર્ણ કરવામાં આવશે અને કથાનો સમય રાત્રે ૮:૩૦ વાગ્યાનો રાખવામા આવેલ છે અને કથાના વક્તા તરીકે સ.ગુ. સ્વામી નિત્યસ્વરૂપદાસ (સરધાર વાળા) વ્યાસાસને બિરાજીને શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે જેથી કરીને આ કથાનો લાભ લેવા માટે મોરબીના હરિભક્તો સહિતના લોકોને આયોજકો તરફથી આમંત્રણ આપવામાં આવેલ છે






Latest News