સામાજિક સમરસતા: મોરબીમાં ઉદ્યોગપતિના પરિવારે વાલ્મિકી સમાજની દીકરીનું મોસાળું ભર્યું
મોરબીમાં સન સીટી ગ્રાઉન્ડ ખાતે સત્સંગી જીવન કથા-ઘર સભાનું આયોજન
SHARE
મોરબીમાં સન સીટી ગ્રાઉન્ડ ખાતે સત્સંગી જીવન કથા-ઘર સભાનું આયોજન
મોરબીને આંગણે ભવ્ય અને દિવ્ય શ્રીમદ સત્સંગી જીવન કથા એવમ ઘર સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કથા સન સીટી ગ્રાઉન્ડ ખાતે તા ૧૮ થી શરૂ કરવામાં આવશે
મોરબી નજીકના રવાપર ગામે આવેલ ક્રિષ્ના સ્કૂલની પાછળ સન સીટી ગ્રાઉન્ડમાં ભવ્ય અને દિવ્ય શ્રીમદ સત્સંગી જીવન કથા એવમ ઘર સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કથા તા.૧૮ ને ગુરૂવારથી શરૂ થશે અને તા.૨૪ ને બુધવારના રોજ પૂર્ણ કરવામાં આવશે અને કથાનો સમય રાત્રે ૮:૩૦ વાગ્યાનો રાખવામા આવેલ છે અને કથાના વક્તા તરીકે સ.ગુ. સ્વામી નિત્યસ્વરૂપદાસ (સરધાર વાળા) વ્યાસાસને બિરાજીને શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે જેથી કરીને આ કથાનો લાભ લેવા માટે મોરબીના હરિભક્તો સહિતના લોકોને આયોજકો તરફથી આમંત્રણ આપવામાં આવેલ છે