મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં સન સીટી ગ્રાઉન્ડ ખાતે સત્સંગી જીવન કથા-ઘર સભાનું આયોજન


SHARE















મોરબીમાં સન સીટી ગ્રાઉન્ડ ખાતે સત્સંગી જીવન કથા-ઘર સભાનું આયોજન

મોરબીને આંગણે ભવ્ય અને દિવ્ય શ્રીમદ સત્સંગી જીવન કથા એવમ ઘર સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કથા સન સીટી ગ્રાઉન્ડ ખાતે તા ૧૮ થી શરૂ કરવામાં આવશે

મોરબી નજીકના રવાપર ગામે આવેલ ક્રિષ્ના સ્કૂલની પાછળ સન સીટી ગ્રાઉન્ડમાં ભવ્ય અને દિવ્ય શ્રીમદ સત્સંગી જીવન કથા એવમ ઘર સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કથા તા.૧૮ ને ગુરૂવારથી શરૂ થશે અને તા.૨૪ ને બુધવારના રોજ પૂર્ણ કરવામાં આવશે અને કથાનો સમય રાત્રે ૮:૩૦ વાગ્યાનો રાખવામા આવેલ છે અને કથાના વક્તા તરીકે સ.ગુ. સ્વામી નિત્યસ્વરૂપદાસ (સરધાર વાળા) વ્યાસાસને બિરાજીને શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે જેથી કરીને આ કથાનો લાભ લેવા માટે મોરબીના હરિભક્તો સહિતના લોકોને આયોજકો તરફથી આમંત્રણ આપવામાં આવેલ છે






Latest News