માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી નજીકના વિરપરમાં ગૌસેવાના લાભાર્થે નાટક યોજાશે


SHARE

















મોરબી નજીકના વિરપરમાં ગૌસેવાના લાભાર્થે નાટક યોજાશે

 મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ વિરપર ગામ પાસે આવેલા કામધેનુ આશ્રમ ખાતે આગામી બુધવાર અને ૨૦ તારીખે શરદ પૂનમની રાતે નાટકનું આયોજન કરવામાં આવ્યું છે અને આ નાટક રાત્રે ૯:૩૦ કલાકે યોજાશે આ નાટકનું આયોજન ગૌસેવા યુવક મંડળ વિરપર અને સમસ્ત ગામ દ્વારા ગૌસેવાના લાભાર્થે રાખવા આવ્યું છે અને ગામના યુવાનો દ્વારા મહાન ધાર્મિક નાટક “ખીમળીયો કોટવાળ યાને મચ્છુ તારા વહેતા પાણી” નાટક રજૂ કરવામાં આવશે. તેની સાથે લોકોને હસાવવા માટે કોમિક નાટક દામલાના ભવાડા પણ રજૂ કરવામાં આવશે તો ગૌસેવાના કર્યા માટે યોજાઇ રહેલા નાટકનો લાભ લેવા માટે કામધેનુ ચેરીટેબલ ટ્રસ્ટ વિરપર દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.




Latest News